ડરપોક લોકોની સામે નહીં ઝુકીએના નારા સાથે : મમતા બેનર્જી નો નંદીગ્રામમાં વ્હીલ ચેર પરરોડ શો !

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે બપોરે વ્હીલ ચેર પર લગભગ 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો.…

દેહરાદૂન શતાબ્દી એક્ષ્પ્રેસ : મોટી દુર્ઘટના ટળી ! યાત્રીઓ સુરક્ષિત દેહરાદૂન પહોચ્યાં …

દિલ્હીથી દેહરાદૂન જતી શતાબ્દી ટ્રેનના સી-5 કોચમાં શનિવારે આગ લાગી હતી. દુર્ઘટનાસમયે ટ્રેન દિલ્હીથી નીકળી રાયવાલા…

“તીરથસિંહ રાવત” ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બન્યા

દહેરાદૂન, 10 માર્ચ (ભાષા) તિરથસિંહ રાવતે બુધવારે ઉત્તરાખંડના 10 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે…

વડા પ્રધાને ‘અમૃત કા મહોત્સવ’ ઉજવણીનો પ્રારંભ કર્યો, પદયાત્રાને રાષ્ટ્રધ્વજ ફરકાવેલ

અમદાવાદ, 12 માર્ચ (ભાષા) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠને સમર્પિત “અમૃત મહોત્સવની…

ગાંધી આશ્રમ LIVE:આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ, હરિહરન-ઝુબિન નોટિયાલે દાંડી યાત્રાના સોંગ્સ પર પર્ફોર્મ કર્યું, મોદી થોડીવારમાં સંબોધન કરશે

ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી શરૂ થઈ ગઈ…

સોનાની કિંમતમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો! 22% થયું સસ્તું

સોનાના ભાવ (Gold Price)માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સોનાનો ભાવ 11 મહિનાના…

SBI સહિત દેશની આ સરકારી અને ગ્રામીણ બેંકો આગામી 5 દિવસ બંધ રહેશે

જો તમારું પણ ખાતું દેશની સરકારી કે ગ્રામીણ બેંક (Bank holidays)માં છે તો આપના માટે આ…

12 માર્ચે “કોંગ્રેસની દાંડીયાત્રા” કૃષિ કાયદાનો વિરોધ કરાશે

  12મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે આવી રહ્યાં છ ત્યારે…

૧૨ માર્ચે PM મોદી ગાંધી આશ્રમથી દાંડીકૂચને પ્રસ્થાન કરાવશે

‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય…

બંગાળમાં ચૂંટણી પહેલાં મમતા બેનરજીને પગ, ખભા અને ડોકમાં ઈજા, ભાજપ-કૉંગ્રેસ અને સીપીએમે કહ્યું ‘નૌટંકી’

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે તેમના ડાબા પગ…