ગુજરાત સરકારના ચાર આઈએએસ અધિકારીઓને સેન્ટ્રલમાં પોસ્ટીંગ

ગુજરાત સરકારના ચાર આઇએએસ અધિકારીઓને સેન્ટ્રલમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે, કયા છે આ ચાર અધિકારીઓ અને…

રાજકોટમાં થશે પૂર્વ સીએમ ના અંતિમ સંસ્કાર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. ત્યારે…

રાજકોટ: આજે અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ, શાળાઓમાં રજા

વિજય રૂપાણીના નિધનને પગલે આજે રાજકોટમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રહેશે.આ સાથે શહેરની ૬૫૦ જેટલી…

ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર ૧૦૦ થી વધુ મિસાઈલો ઝીંકી

મિડલ ઈસ્ટમાં જેનો ભય હતો એ જ થઈ રહ્યું છે, ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના વળતા પ્રહારથી…

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વિમાનની સુરક્ષાને લઈ ડીજીસીએ દ્વારા કરાયો સૌથી મોટો નિર્ણય

૧૨ જૂનના રોજ અમદાવાદમાં  ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન ક્રેશ…

ઈઝરાયલે ઈરાન પર શરૂ કર્યા હુમલા

મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો…

અમદાવાદમાં પ્લેન ક્રેશ ની અમિત શાહે ઘટનાસ્થળ એ મુલાકાત લીધી

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું…

પીએ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત

અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું  વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ…

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું…

ભારત બોલે કંઇક છે અને કરે કંઇક છે

મોહમ્મદ યુનુસે લંડનમાં કહ્યું હતું કે, ભારત આપણો પાડોશી છે. અમે તેમની સાથે કોઈ પણ પ્રકારની…