વિદેશ મંત્રી એસ જયશંકરે માલદીવના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી

માલદીવના વિદેશ મંત્રી મુસા જામીર ભારતની મુલાકાતે છે. આ દરમિયાન ગુરુવારે દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ.…

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા ૧ જૂન સુધીના વચગાળાના જામીન

કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરી શકશે.  દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ…

રશિયાનો અમેરિકા પર મોટો આરોપ-“ભારતની લોકસભા ચૂંટણીને બાધિત કરવાનો પ્રયાસ”

ભારતની લોકસભા ચૂંટણીને લઈ રશિયાએ અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે. રશિયાના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદન…

ભાજપ સાંસદ સાક્ષી મહારાજ: ૪ પત્ની, ૪૦ બાળકો ભારતમાં નહીં ચાલે

ભાજપ સાંસદ સાક્ષી મહારાજ’ના વિવાદિત નિવેદન પર હોબાળો. ભાજપ સાંસદ સાક્ષી મહારાજે લોકસભા ચૂંટણી ટાણે વિવાદાસ્પદ…

ઝારખંડમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના ચોથા તબક્કાની તૈયારી શરૂ કરવામાં આવી

ઝારખંડ રાજકીય ઘડતરમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે ઝારખંડ તેના સમૃદ્ધ ખનિજ સંસાધનો અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસા…

ધોરણ ૧૨ ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થયું જાહેર

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૧.૯૩ % પરિણામ છે ગુજરાત બોર્ડ (ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય…

ગુજરાતમાં મતદાન ટકાવારીમાં ઘટાડો પરંતુ કુલ વોટ ૧૦.૬૬ લાખ વધ્યાં

બનાસકાંઠાના આંકડા રસપ્રદ. ગુજરાતમાં ૨૯ બેઠકો માટે મંગવારે મતદાન પૂર્ણ થયું તેમાં ૬૦.૧૩ % લોકોએ મતાધિકારનો…

POK તો લઈને જ રહીશું

લોકોને તો કલમ ૩૭૦ હટવામાં પણ વિશ્વાસ ન હતો. વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનના કબજા હેઠળના…

સામ પિત્રોડાના નિવેદન મુદ્દે પીએમ મોદીના પ્રહાર

‘શહેજાદાના ગાઈડ પર ગુસ્સે છું, કાળા લોકોને ગાળ આપી. કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ થોડા દિવસો પહેલા…

પીએમ મોદીના નિવેદન બાદ ઊભો થયો મોટો સવાલ

‘તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી ઉઠીને ‘પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ’ની માળા જપતા…