બેંગલુરૂ ભાગદોડ કેસમાં મોટો ખુલાસો

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડના કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આરસીબી અને આયોજકો પર બેદરકારીનો આરોપ…

અમરનાથ યાત્રાના શેડ્યૂલમાં ફેરફાર!

પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર યાત્રાધામની સુરક્ષા માટે એક મોટી સુરક્ષા યોજના તૈયાર…

નાસભાગ માટે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ શકે તો કર્ણાટકના સુએમ અને ડીવાયસીએમ ની કેમ નહીં?

બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી ની વિક્ટ્રી પરેડ પહેલા થયેલી નાસભાગની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. આ…

દેશમાં વસ્તીગણતરીને લઈને સરકારે આપી મહત્વપૂર્ણ માહિતી

ભારતમાં ઘણા સમયથી અટકી પડેલી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યું છે. દેશમાં આગામી વસ્તીગણતરી…

આરસીબી ની જીતનો જશ્ન માતમમાં ફેરવાયો

આઈપીએલ ૨૦૨૫ ગત દિવસોમાં પૂર્ણ થઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આ વખતે સીઝનમાં શાનદાર જીત હાંસલ…

અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસ એકશનમાં

શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૮ મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદ પોલીસે આગામી રથયાત્રાના…

૨૦૦૦ કરોડના કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી ના દિગ્ગજોની મુશ્કેલી વધી

મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને એસીબી ના સમન્સ દિલ્હીની સરકારી શાળાઓમાં ક્લાસરૂમના બાંધકામમાં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં ભ્રષ્ટાચાર વિરોધી…

શું આવતા વર્ષે બંધ થઈ જશે ૫૦૦ રૂપિયાની નોટ?

પીઆઈબી ના ફેક્ટ ચેક મુજબ, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ૫૦૦ રૂપિયાની નોટ બંધ કરવા અંગે…

મહારાષ્ટ્રમાં કોરોનાનો વધતો પ્રકોપ

દેશમાં કોરોના વાયરસ વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે. કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે SOP (સ્ટાન્ડર્ડ…

ઈન્ડિ ગઠબંધન: દુનિયાને જણાવી રહ્યા છો તો સંસદને કેમ નહીં?’

આજે દિલ્હી સ્થિત કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં ઈન્ડિ ગઠબંધન (આઈ.એન.ડી.આઈ.એ.)ની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ,…