૨૨ જાન્યુઆરીએ સળગનારી જ્યોતિ ગરીબી દૂર કરવા માટે પ્રેરણા બનશે

વડા પ્રધાને સોલાપુરમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પીએમ મોદીએ સવારે ૧૦:૪૫ વાગ્યે દક્ષિણ…

ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિ બાળ સ્વરૂપ નથી

દિગ્વિજયે ઊઠાવ્યાં સવાલ. અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ…

ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો

વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાનું રાજીનામું, સંખ્યાબળ તૂટી ૧૫ થયું. ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષમાંથી રાજીનામું…

ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના તણાવથી અમેરિકા ચિંતિત

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે ગુરુવારે કહ્યું કે, આ મામલો વધારવાની કોઈ જરૂર નથી. ઈરાન…

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે તમામ સરકારી કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ૨૨ જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સરકારની…

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મળી રામલલાની એક ઝલક

રામલલાની પ્રથમ ઝલક જોવા મળી છે. ભગવાન રામ ગર્ભગૃહમાં બિરાજમાન છે. બધા ભક્તો તે અદ્ભુત ચિત્ર…

વડોદરાના હરણી દુર્ઘટનામાં ૧૪ ના મોત

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે તેમજ ૨ આરોપીઓને…

આજનો ઇતિહાસ ૧૯ જાન્યુઆરી

આજની તારીખના ઇતિહાસ ની વાત કરીયે તો આજે એનડીઆરએફ દિવસ ઉજવાય છે. આજે ઉદયપુરના મેવાડ રાજવંશના…

આજનો ઇતિહાસ ૧૮ જાન્યુઆરી

આજની તારીખના ઇતિહાસ ની વાત કરીયે તો વર્ષ ૧૮૯૬ માં પહેલીવાર ‘એક્સ-રે મશીન’ને પ્રદર્શિત કરવામાં આવી…

ખાલિસ્તાની આતંકી પન્નુએ પંજાબના સીએમ ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી આપી

પોતાના વીડિયો સંદેશમાં ખાલિસ્તાની આતંકી પન્નુએ કહ્યું કે હું મોદીને પડકાર આપું છું, તમે તમારી સુરક્ષા…