શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ રામ મંદિર જવા તૈયાર

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અયોધ્યા જવા રાજી, પરંતુ શરત મુકી, તેમણે કહ્યું, અમારી પીએમ મોદી સાથે…

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીને ઝટકો

લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. વધુ એક પૂર્વ ધારાસભ્ય આગામી…

પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર ઈરાનનો હુમલો

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ એરસ્પેસનું ઉલ્લંઘન, આ હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આંધ્રપ્રદેશ અને કેરળની બે દિવસીય મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આંધ્રપ્રદેશ અને કેરળની બે દિવસીય મુલાકાતે જશે. તેઓ આંધ્રપ્રદેશમાં નેશનલ એકેડેમી ઓફ…

પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ આસમાને, કિંમત વધતા ભારતનું નામ કેમ આવ્યું?

પાકિસ્તાનમાં ગત કેટલાંક અઠવાડિયાંમાં ડુંગળીના ભાવ ઘણા વધી ગયા છે. ભાવ વધતા પાકિસ્તાનના નાગરિકો માટે સૌથી…

આજનો ઇતિહાસ ૧૭ જાન્યુઆરી

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે તિથિ અનુસાર શીખ ધર્મના ૧૦ માં ગુરુ ગુરુ ગોવિંદ…

ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી યુએસ પ્રમુખપદની રેસમાંથી હટ્યા, ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું

ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી યુએસ પ્રમુખપદની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને…

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા

રાહુલ ગાંધીએ કહ્યું – આરએસએસ અને ભાજપે ૨૨ જાન્યુઆરીના કાર્યક્રમને સંપૂર્ણપણે રાજકીય નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બનાવી…

દિલ્હીમાં સુંદરકાંડના પાઠ કરનાર સીએમ કેજરીવાલ પર ભાજપનો કટાક્ષ

મહિનાના પહેલા મંગળવારે દિલ્હીના ૨,૬૦૦ સ્થળે સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. અયોધ્યામાં ૨૨ મી જાન્યુઆરીએ રામલલા પ્રાણ…

મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના…