રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા લાલકૃષ્ણ અડવાણીનું મોટું નિવેદન

પીએમ નરેન્દ્ર મોદી વિશે કહી આવી વાત. પૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પોતાની ચર્ચિત રથયાત્રાને યાદ કરતા…

કોંગ્રેસ: ૨૨ જાન્યુઆરીનો કાર્યક્રમ ધાર્મિક નહીં રાજકીય

ભગવાન રામના દર્શન માટે વચેટિયાઓની જરૂર નથી. કોંગ્રેસે શુક્રવારે દાવો કર્યો હતો કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં…

ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા-બ્રિટને હૂતી વિદ્રોહીઓ પર શરૂ કર્યા હુમલા

અમેરિકા અને યુકેના સૈન્યે યમનમાં હૂતી વિદ્રોહીઓનાં ઠેકાણાં પર હુમલા શરૂ કર્યા છે. અમેરિકાએ પોતાના સહયોગી…

વિપક્ષે ક્યારેય વિચાર્યું નહોતું કે રામમંદિર બની જશે

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે વિપક્ષને હવે ઈર્ષ્યા થઈ રહી છે. ભાજપ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ…

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના ૧૧ દિવસ પહેલાં પીએમ મોદીનો ખાસ સંદેશ

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોરશોરથી થઈ રહી છે, ઉત્તર પ્રદેશ સરકાર પણ આ કાર્યક્રમને ભવ્ય…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદઘાટન કરશે

બ્રિજથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઝડપથી કનેક્ટિવિટી મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે…

આજનો ઇતિહાસ ૧૨ જાન્યુઆરી

આજની તારીખના ઇતિહાસ ની વાત કરીયે આજે ભારતના પ્રખ્યાત દાર્શનિક, લેખક સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. વર્ષ…

આર્મી ચીફે રાજૌરી અને પૂંછની સ્થિતિને ચિંતાજનક ગણાવી

ભારત પાકિસ્તાન અને ભારત ચાઈના બોર્ડર સહિત રજૌરી , પૂછ માં આતંકવાદી ગતિવિધિ અંગે ભારત આર્મી…

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની કઈ ભૂલોને કારણે તેમની વિરુદ્ધ નિર્ણય આવ્યો

મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બુધવારનાં રોજ શિંદે અને ઉદ્ધવ જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર…

QR કોડથી કોંગ્રેસને લાખો રૂપિયાનો ફટકો

ભંડોળની અછતથી રાહુલ ગાંધી નારાજ. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ હાલમાં નાણાંકીય ભંડોળની અછતનો સામનો કરી…