કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ કર્યો મોટો દાવો

કુમારસ્વામીએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી કંઈ પણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં જે બન્યું એવું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે વાતચીત કરી. વિદેશ મંત્રાલયે…

કલમ ૩૭૦ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય પરેશાન કરનાર છે

જસ્ટિસ નરીમને પણ આ ત્રણ મામલા પર ઉઠાવ્યા સવાલ. મુંબઈમાં ‘ભારતના બંધારણની તપાસ અને સંતુલન’ પર…

ઈરાને ભારત સહિત અન્ય 33 દેશોના પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત રદ કરી

ઈરાને પ્રવાસન અને પ્રવાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત 33 નવા દેશોના મુલાકાતીઓ માટે વિઝાની…

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

ઈમ્પેક્ટ ફી ભરવાની છેલ્લી તારીખ ૧૭ મી ડિસેમ્બર એટલે કે આવતીકાલ સુધી જ હતી. ગુજરાત સરકારે…

આજનો ઇતિહાસ ૧૬ ડિસેમ્બર

આજે તારીખ ૧૬ ડિસેમ્બર, ૨૦૨૨ અને શુક્રવારનો દિવસ છે. હિન્દુ પંચાગ અનુસાર પોષ સુદ આઠમ તિથિ…

ન્મદિવસે જ ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા સીએમ

ન્મદિવસે જ ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા સીએમ: શપથગ્રહણ પહેલા માતા-પિતાના ચરણ ધોઈને લીધા આશીર્વાદ. રાજસ્થાનમાં…

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે 68માં રાષ્ટ્રીય રેલવે પુરસ્કાર એનાયત કરશે

શ્રેષ્ઠ કામગીરી કરનાર રેલવે કર્મચારીઓને પુરસ્કાર/શિલ્ડ એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન…

પ્રધાનમંત્રી ૧૭ ડિસેમ્બરે સુરતની મુલાકાત લેશે, વિદ્યાર્થીઓએ ‘માનવ સાંકળ’ રચીને આપ્યો સ્વચ્છતા સંદેશ

પ્રધાનમંત્રી “સુરત ડાયમંડ બુર્સ”નું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૧૭ ડિસેમ્બરના રોજ સુરતની મુલાકાત લેશે.…

અમદાવાદ શહેરમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્રને લઈ મોટો નિર્ણય

નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા, જન્મ-મરણ સહિતના સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી ન સર્જાય તે માટે સુવિધા કેન્દ્રનો સમય…