બોર્ડની પરીક્ષાને લઇને મહત્વની જાહેરાત

બોર્ડની પરિક્ષાના પરિણામોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ ૧૦, ૧૨ ની પરીક્ષાનું પરિણામ આગામી…

પાકિસ્તાની નાગરિકો માટે પાછા જવાના અંતિમ દિવસે

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા…

એનએસએ અને વિદેશમંત્રી બ્રિક્સ માં હાજરી નહી આપે

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને કારણે, ભારતીય વિદેશ પ્રધાન એસ…

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશને ખાતરી આપી

૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના…

મિશન રેડી ભારતીય નૌસેનાએ આપ્યો મોટો સંકેત

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે, ત્રણેય સેનાઓને પણ એલર્ટ પર રાખવામાં આવી…

અમેરિકાની એફબીઆઈ ના ડિરેક્ટર કાશ પટેલે કહ્યું

પહેલગામ આતંકી હુમલા પર અમેરિકાની એફબીઆઈના ડિરેકટર કાશ પટેલે જણાવ્યું હતું કે, એફબીઆઈ કાશ્મીરમાં તાજેતરમાં થયેલા…

પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાની તૈયારી

જામનગરમાં વીઝા પર રહેતા ૩૧ પાકિસ્તાની નાગરિકોને ઘરભેગા થવા અલ્ટીમેટમ અપાયું છે, આતંકવાદી હુમલા બાદ પોલીસે…

આતંકી હુમલા વખતે જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ૨૦ લોકો વડોદરા પહોંચ્યા

કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બે દિવસ શ્રીનગરમાં અટવાઈ ગયેલા વડોદરાના ૨૦ જેટલા…

પાકિસ્તાનના સેનાના અધિકારીની નફ્ફટ હકરત!

તત્કાલીન પાકિસ્તાની આર્મીના ડિફેન્સ એટેચે જાહેરમાં ભારતીય વિરોધીઓના ગળા કાપી નાખવાનો ઈશારો કર્યો. જમ્મુ કાશ્મીરના પહેલગામ…

પાકિસ્તાનીઓને શોધી-શોધીને બહાર કાઢો

અમિત શાહે બધા રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી. પાકિસ્તાનીઓ ઘણા રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહે છે, તેથી…