પાકિસ્તાનીઓને શોધી-શોધીને બહાર કાઢો

અમિત શાહે બધા રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી. પાકિસ્તાનીઓ ઘણા રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહે છે, તેથી…

સિંધુ નદીમાં કાંતો પાણી વહેશે અથવા તેમનું લોહી

બિલાવલે કહ્યું કે ફક્ત એટલા માટે કે તેમની વસ્તી વધુ છે, તેઓને એ નક્કી કરવાનો હક્ક…

સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી

પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી…

અમેરિકાની મોટી જાહેરાત

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ આઘાતમાં છે. દેશભરના લોકો આતંકવાદીઓ પર કડકમાં કડક…

ગુજરાતમાંથી ૪૩૮ લોકોને અટારી સરહદે મોકલાયા

કેન્દ્ર સરકારે બુધવારે દેશમાં હાજર પાકિસ્તાની નાગરિકોને ૪૮ કલાકની અંદર દેશ છોડી દેવાની કડક ચેતવણી આપી…

રાહુલ ગાંધી શ્રીનગરમાં બોલ્યા: ‘આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે’

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે ગયા છે. આ…

જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ૨ હેલ્પલાઈન નંબર જાહેર

હજુ પણ જમ્મુ અને કાશ્મીરમાં ફસાયેલા છે. આવામાં ગુજરાત સરકારે આ ગુજરાતી પ્રવાસીઓને પરત લાવવા માટે…

મોદી સરકારની વોટર સ્ટ્રેટેજી કેવી રીતે કરશે પાકિસ્તાનને ખતમ?

પાકિસ્તાન સાથે ચાલી રહેલી સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું એક મોટું પગલું છે. સિંધુ જળ સંધિને…

સુપ્રીમ કોર્ટ: વક્ફ બાય યુઝરને નોંધણીને આધારે જ માન્યતા મળે

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વક્ફ સંશોધન એક્ટ કેસ પર આજે કેન્દ્ર સરકારે સોગંદનામું રજૂ કર્યું છે.…

પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાત

પહલગામમાં આતંકવાદીઓ દ્વારા ૨૮ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ…