ગુજરાતના જાણીતા આંદોલનકારી તેમજ ખેતી અને આર્થીક નીતીઓના વિશેષગ્ય શ્રી સાગર રબારી AAPમાં જોડાયા

આજરોજ ગુજરાતના જાણીતા આંદોલનકારી, ગુજરાતની ખેતી અને આર્થીક નીતિઓના વિશેષગ્ય શ્રી સાગર રબારી આમ આદમી પાટી…

2022 વિધાનસભા ચૂંટણીની અટકળો પર CM રૂપાણી એ જાતે જ લગાવ્યું પૂર્ણવિરામ!

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના જીતનગર ખાતે આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી…

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા જમા થશે

આજે સરકાર ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરવા જઈ રહી છે.આજે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના(PM…

મહારાષ્ટ્રની MNSનું BJP સાથે થઇ શકે છે ગઠબંધન, દેવેન્દ્ર ફડણવીસ એ આપ્યા અણસાર

ભારત ના  મહારાષ્ટ્ર રાજ્યાં ના  રાજકારણ ની ચર્ચા ચારેબાજુ  પુરજોરથી ચાલી રહી છે. એવી અટકળો છે…

પી એમ નરેન્દ્ર મોદી: સરકારે ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા જનતા ના રૂ. 1.78 લાખ કરોડ બચાવ્યા

ભારતના  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ચલણ એવું  ઇ-રૂપી લોન્ચ કરતા જણાવ્યું હતું કે સરકાર ટેકનોલોજીનો ઉપયોગ…

સંસદ ના ચોમાસા સત્રમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ!

સંસદ ચોમાસું સત્ર: સંસદનું ચોમાસુ સત્ર ચાલુ રહ્યું છે. ચોમાસુ સત્ર(Parliament Monsoon Session)નો ત્રીજો સપ્તાહ સોમવારથી…

મુખ્યમંત્રી શ્રી એ કરી સંવેદના દિને જાહેરાત: કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકના ખાતામાં દર મહિને જમા થશે 2000 રુપિયા

ગુજરાતના માનીતા મુખ્યમંત્રી એવા વિજય રૂપાણી (CM Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય…

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂક, ભીખુભાઈ દલસાણિયા ની હકાલપટ્ટી

ગુજરાત રાજ્યના  ભાજપના સંગઠન મહામંત્રી કે જે નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ મનાય છે તથા છેલ્લાં બે…

મોદી અને શાહ નો વર્ચ્યુઅલ શો : ત્રીજીએ મોદી અન્નોત્સવ, 7મીએ શાહ વતનપ્રેમ યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે

અમદાવાદ : રૂપાણી સરકારના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થવા થઇ રહ્યા છે જેની ઉજવણી કરવા સરકારે…

કેન્દ્ર સરકારને ઘેરવા મમતા-સોનિયા એ કરી મુલાકાત

લોકસભાની ચૂંટણી અંગે રણનીતિ ઘડવા ઉપરાંત વિપક્ષી એકતા મજબૂત કરવાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાના વિચારથી…