જૂનાગઢમા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો, AAP એ કહ્યું-ભાજપના ઈશારે કરાયો

આપ ગુજરાતના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર જૂનાગઢના વિસાવદર તાલુકામાં હુમલાની ઘટના બની છે. અજાણ્યા…

આજે વડાપ્રધાન મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક, મહત્વના નિર્ણયો લઈ શકાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા આજે 30મી જૂનના રોજ સાંજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક મળશે. કોરોના રોગચાળાની સ્થિતિને…

LJP નેતા ચિરાગ પાસવાન ગુજરાતની મુલાકાતે, ભાજપના સિનિયર નેતા સાથે ગુપ્ત બેઠક કરી

બિહારના રાજકારણમાં લોકજન શક્તિ પાર્ટી ને કારણે એક બાદ એક રાજકીય વળાંકો આવી રહ્યાં છે. ચિરાગ…

ગુજરાતમાં IAS બાદ હવે IPS અધિકારીઓની બદલીનું લીસ્ટ તૈયાર…

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે રાજકારણની સાથે ગુજરાતનાં બ્યુરોક્રસીમાં પણ બદલીનો ગંજીફો ચિપાવાનો શરૂ થઇ…

Puducherry : ૪૧ વર્ષ બાદ પોંડીચેરીના મંત્રીમંડળમાં મહિલાને મળ્યું સ્થાન

કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં રવિવારે NDA કેબિનેટમાં પાંચ પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન એન. રંગસ્વામીના શપથ…

5 લાખ પગારમાં 2.75 લાખ તો ટેક્ષમાં નીકળી જાય છે, અમારાથી વધુ તો શિક્ષકને મળે છે : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના પૈતૃક ગામ પરોખ ખાતે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, મને 5 લાખ…

સુરત ના ઉદ્યોગપતિ મહેશ સવાણી AAP માં જોડાયા બાદ, ગુજરાતના આ જાણીતા આંદોલનકારી AAPમાં જોડાશે એવી ચર્ચા

ઉદ્યોગપતિ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષના આવકાર્યા હતા. સિસોદિયાની ગુજરાત મુલાકાત પહેલા જ…

C.R.Patil ની ટકોર : તમે માત્ર PM Modi, કાર્યકરો અને BJP ના જોરે જીત્યા છો, કોઇએ મગજમાં વ્હેમ ન રાખવો

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોને કરેલા સંબોધન દરમિયાન ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે આપી ચીમકી.…

ગુજરાતના આક્ષેપિત IAS-IPS ઓફિસરોની ફાઇલ પર રેડ સ્ટીકર લગાવવા કેન્દ્રનો આદેશ

ગાંધીનગર : ગુજરાત સહિતના રાજ્યો તેમજ કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોએ આક્ષેપિત અથવા તો જેમની સામે ગેરરીતિઓની…

મોદીની મન કી બાત : મિલ્ખાસિંઘ ને યાદ કર્યા, વેક્સિન લગાવો, અફવાઓ પર ધ્યાન ન આપો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ…