પાકિસ્તાન સહિત આ દેશોથી આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા, MHAએ માંગી અરજી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો એક ખૂબ જ…

કમલનાથ નું વિવાદિત નિવેદન : “મારો દેશ મહાન નહીં, બદનામ છે”

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ કમલનાથ સતત વિવાદિત નિવેદન આપી રહ્યાં છે. કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા અંગે તેઓ…

ભારત સરકારની છાપ ખરાબ કરવાનું રાજકીય કાવતરૂં : જયશંકર

નવી દિલ્હી : કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામેલ થયા બાદ પોતાના…

સીબીઆઇના નવા ડાયરેક્ટર તરીકે સુબોધ કુમાર જયસ્વાલની નિમણૂક

નવી દિલ્હી : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સુબોધ કુમાર જયસ્વાલને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન…

માનવતા પર સૌથી મોટો ખતરો છે કોરોના, વેક્સિન સૌથી પ્રમુખ હથિયારઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બુદ્ધ પૂર્ણિમા પર આયોજિત એક કાર્યક્રમ સંબોધિત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન…

આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક, ખેડૂતોને સહાય માટે થઈ શકે છે મોટી જાહેરાત

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળવાની છે. આજે સવારે 10.30 કલાકે કેબિનેટ બેઠક મળશે.…

બ્લેક ડેઃ દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલનને 6 મહિના પૂરા, ફરી વિરોધ તેજ કરશે અન્નદાતા

દિલ્હીની સરહદોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને બુધવારે 6 મહિના પૂરા થઈ ગયા છે. ત્યારે બુધવારે…

નવજોત સિદ્ધુનું મોટું એલાન:કાલે પટિયાલા અને અમૃતસરમાં સિદ્ધુ પોતાના નિવાસસ્થાને કાળા ઝંડા ફરકાવશે, CM અમરિન્દર સિંહને ખુલ્લો પડકાર

પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ખેડૂત આંદોલન મામલે મુખ્યમંત્રી કેપ્ટન…

સંઘને ભાજપની ચિંતા:મોદી-શાહની સાથે બેઠક, છબિ સુધારવાની રણનીતિ પર ચર્ચા, આવનારા દિવસોમાં મોટા ફેરફારની શક્યતા

ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને સંઘને ચિંતા છે. એને લઈને સંઘે રવિવારે એક મીટિંગ…

CBI ડાયરેક્ટરની નિમણૂક માટે પ્રધાનમંત્રી આવાસ પર થયું મંથન, જાણો કોણ છે રેસમાં

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ના નવા ડાયરેક્ટરની નિમણૂંકને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 3…