રાજ્યમાં હાલ કોરોનાના 11000થી વધુ કેસ આવવા લાગ્યા છે. જો કે બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા…
Category: POLITICS
રેમડેસિવિરના વિતરણ સામેની PILમાં સી.આર. પાટીલને નોટિસ
સુરતમાં ભાજપ કાર્યાલય પરથી પાંચ હજાર રેમડિસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવાના વિવાદમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ અને નવસારીના…
કોરોનાની બીજી લહેર તૂફાન સમાન, લોકડાઉન અંતિમ વિકલ્પ :વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન
નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસનો રાફડો ફાટયો હોય તેમ દિવસે ને દિવસે કેસો વધી રહ્યા…
રાહુલ ગાંધીને થયો કોરોના:સામાન્ય લક્ષણ દેખાયાં પછી ટેસ્ટ કરાવ્યો, રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આઇસોલેટ થયા
કોંગ્રેસનેતા રાહુલ ગાંધી કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી…
મનમોહન સિંહને કોરોના : કોરોના પોઝીટીવ આવતા સારવાર માટે દિલ્હી AIIMS માં દાખલ કરાયા
દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં…
મનમોહનને હર્ષ વર્ધનનો જવાબ:લખ્યું- તમે વેક્સિનને હથિયાર માનો છો, પરંતુ તમારા નેતા જ એની પર સવાલ કરે છે, સલાહની જરૂર તેમને છે
કોરોનાવાયરસ સાથેની લડાઈને લઈને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે PM નરેન્દ્ર મોદીને લેટર લખ્યો, એમાં તેમણે કેટલાંક…
ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનને લઈને નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું- લોકો જાતે જ સમજે…
કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યમાં લોકડાઉન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યુ છે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ…
નેશનલ લોકડાઉનઃ અમિત શાહે કહ્યું, ‘હવે રાજ્યો પાસે અધિકાર’
કોરોનાના કારણે દેશની સ્થિતિ વધારેને વધારે કથળી રહી છે અને અનેક રાજ્યોએ પોતાના ત્યાં મિનિ લોકડાઉન…
મનમોહનસિંહ એ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, રસીકરણ અંગે મહત્વના સૂચનો કર્યા
દેશમાં એક બાજુ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે તો બીજી બાજુ કોરોના વિરૂદ્ધની લડાઈમાં…
કોરોનામાં રાજ્ય સરકારની આબરૂ બચાવવા સી.આર પાટીલ સંગઠન સાથે મેદાને
રાજ્યમાં છેલ્લા 10 દિવસથી કોરોનાએ મચાવેલા તાંડવ વચ્ચે હવે સરકારની લાજ બચાવવા ભાજપ મેદાનમાં. ભાજપ અધ્યક્ષ…