ડરપોક લોકોની સામે નહીં ઝુકીએના નારા સાથે : મમતા બેનર્જી નો નંદીગ્રામમાં વ્હીલ ચેર પરરોડ શો !

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે બપોરે વ્હીલ ચેર પર લગભગ 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો.…

“તીરથસિંહ રાવત” ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બન્યા

દહેરાદૂન, 10 માર્ચ (ભાષા) તિરથસિંહ રાવતે બુધવારે ઉત્તરાખંડના 10 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે…

વડા પ્રધાને ‘અમૃત કા મહોત્સવ’ ઉજવણીનો પ્રારંભ કર્યો, પદયાત્રાને રાષ્ટ્રધ્વજ ફરકાવેલ

અમદાવાદ, 12 માર્ચ (ભાષા) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠને સમર્પિત “અમૃત મહોત્સવની…

ગાંધી આશ્રમ LIVE:આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ, હરિહરન-ઝુબિન નોટિયાલે દાંડી યાત્રાના સોંગ્સ પર પર્ફોર્મ કર્યું, મોદી થોડીવારમાં સંબોધન કરશે

ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી શરૂ થઈ ગઈ…

કિરીટ પરમાર અમદાવાદના 42મા મેયર : ગીતા પટેલ ડેપ્યુટી મેયર

અમદાવાદ શહેરના મેયર-ડેપ્યુટી મેયર સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂંક કરવા પાલડીના ટાગોરહોલ ખાતે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી…

12 માર્ચે “કોંગ્રેસની દાંડીયાત્રા” કૃષિ કાયદાનો વિરોધ કરાશે

  12મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે આવી રહ્યાં છ ત્યારે…

૧૨ માર્ચે PM મોદી ગાંધી આશ્રમથી દાંડીકૂચને પ્રસ્થાન કરાવશે

‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય…

બંગાળમાં ચૂંટણી પહેલાં મમતા બેનરજીને પગ, ખભા અને ડોકમાં ઈજા, ભાજપ-કૉંગ્રેસ અને સીપીએમે કહ્યું ‘નૌટંકી’

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે તેમના ડાબા પગ…

પ્રધાન મંત્રી ના આગમનની તૈયારી : ગાંધી આશ્રમ માં તડામાર તૈયારી

આગામી 12મી માર્ચે દાંડી કૂચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે આવી રહ્યા છે.…

બંગાળ ચૂંટણી : મમતા બેનરજી નંદીગ્રામથી ચુંટણી લડશે

  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજી નંદીગ્રામથી ચૂંટણી લડશે, તેમણે તૃણમૂલ કૉંગ્રેસને ટેકો આપવા બદલ…