મન ની વાત ભાગ-2… ભૂમિની સાથે…

એક પુરુષની વ્યથા, ગાથા અને આત્મકથા પર વાત કરીએ… “પુરુષ” કોણ છે…??? જેમ આપણે જાણીએ છીએ…

આજથી પુનઃ ખોલવામાં આવ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર; અંબાજી મંદિર તા. 31 જાન્યુુઆરી સુધી રહેશે બંધ

વધતા જતા કોરોનાના કેસોને લઇ દેવસ્થાન સમિતિ દ્વારા એક સપ્તાહ સુધી જગત મંદિરનાં દ્વાર બંધ રહ્યા…

કોરોના સંક્રમણ વધતાં રાજ્યના વિવિધ યાત્રાધામો ભક્તોના દર્શન માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના વિવિધ યાત્રાધામો ભક્તોના દર્શન માટે બંધ કરવાનો નિર્ણય…

મંગળનું ધન રાશિમાં પ્રવેશ: મેષ સહિતની આ ૭ રાશિઓને બિઝનેસમાં અપાર સફળતા મળશે

મંગળ ૧૬ જાન્યુઆરીની સાંજે ૪:૩૦ કલાકે ધનરાશિમાં પ્રવેશ કરશે અને 26 ફેબ્રુઆરીએ બપોરે ૩.૪૯ વાગ્યા સુધી…

યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે કરવામાં આવ્યા બંધ

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. આજથી 22 જાન્યુઆરી સુધીમાં…

“રાષ્ટ્રીય યુવા દિવસ 2022”: જાણો “રાષ્ટ્રીય યુવા દિવસ” ની ઉજવણીનું કારણ અને ઇતિહાસ

પ્રધાનમંત્રી આજે પુડુચેરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. દર વર્ષે 12 જાન્યુઆરીએ…

પ્રધાનમંત્રીએ 26મી ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે કર્યો જાહેર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  ​​શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પરબના શુભ અવસર પર જાહેરાત કરી છે કે…

આજે પ્રવાસી ભારતીય દિવસ-2022: જાણો આ દિવસનું મહત્વ

આજે દેશભરમાં પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે પ્રવાસી…

આજે ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ; જાણો તેમના જીવન વિશેની જાણી અજાણી વાતો

દસમા શીખ ગુરુ – ગુરુ ગોવિંદ સિંઘની આજે જન્મ જયંતિ છે. દેશભરમાં શીખ સમુદાય દ્વારા જુદા-જુદા…

કાશીમાં ગંગા ઘાટના કિનારે VHP અને બજરંગ દળે લગાવ્યા પોસ્ટર: “બિનહિંદુઓનો પ્રવેશ વર્જિત…”

વારાણસીના ગંગા ઘાટો અને ધાર્મિક સ્થળો પર ‘બિનહિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત’ લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ…