વૈષ્ણો દેવી યાત્રા પર મહત્વપૂર્ણ નિર્ણય: હવેથી ઓનલાઈન બુકીંગ પર જ થઈ શકશે માતાના દર્શન

શ્રી માતા વૈષ્ણોદેવી ભવન પાસે ભાગદોડમાં થયેલી દુર્ઘટના બાદ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં રવિવારે શ્રી માતા…

ધર્મ સંસદ કેસમાં બીજી FIR નોંધાઈ: મુસ્લિમોએ દેહરાદૂન અને હરિદ્વારમાં વિરોધ માર્ચ કાઢી

દેહરાદૂન, 3 જાન્યુઆરી (પીટીઆઈ) હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદના સંબંધમાં 10 લોકો સામે બીજી એફઆઈઆર નોંધવામાં આવી…

‘બુલ્લી બાઈ’ એપ પર મુસ્લિમ મહિલાઓની હરાજી, એપ પાછળ ખાલિસ્તાની હાથનો દાવો

નવી દિલ્હી,(પીટીઆઈ) તા.૨ મુસ્લિમ મહિલાઓના ફોટોગ્રાફ ચોરીને ગીટહબ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બુલ્લી બાઈ એપ પર અપલોડ…

કાલીચરણ મહારાજ સામે મહાત્મા ગાંધી વિરુદ્ધ “અપમાનજનક” ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો

રાયપુર, ડિસેમ્બર 27 (પીટીઆઈ) : છત્તીસગઢના રાયપુર જિલ્લામાં પોલીસે હિન્દુ ધાર્મિક નેતા કાલીચરણ મહારાજ વિરુદ્ધ મહાત્મા…

જામનગરના ધ્રોલ ખાતે શૌર્ય કથા સપ્તાહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

જામનગરના ધ્રોલ ખાતે શૌર્ય કથા સપ્તાહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ મુખ્યમંત્રીએ ઐતિહાસિક…

રાજ્યમાં ચાલી રહેલા સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરુપે વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાયા

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ૨૫ મી ડીસેમ્બરથી ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવાનું નકકી…

મુસ્લિમ મહિલાઓ જૈન પરિવારના ઘરે-ઘરે જઈને મકાન વેચવાનું પૂછી રહી છે : જૈન પરિવારને હેરાન કરવાના આક્ષેપ…

સુરતના સીટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ અને મુસ્લિમના મકાનો વેચવાને લઈને ચાલી રહેલા વિવાદને લઈને…

છોકરીઓ ની લગ્નની વય વધારવાના કેન્દ્રના નિર્ણય સામે નિષ્ણાતોની ચેતવણી

કેન્દ્ર સરકારે છોકરીઓ માટે લગ્નની કાયદેસરની વય છોકરાઓને સમાંતર લાવીને ૧૮થી વધારીને ૨૧ કરવાનો નિર્ણય કર્યો…

શાકાહારી બનો, પશુ-પક્ષીઓનું જતન કરો… : Travel Expert by Mr.Ketu Mistry

“मांस मत खाओ, मांस मुर्ख एवम कायर मनुष्यों का भोजन है” દેશ-વિદેશમાં શાકાહારી ફૂડ ખાવાની અપીલ…

ઈસ્લામ ધર્મ છોડીને હિંદુ બની ગયા : દર શુક્રવારે મારા માથે ઈનામ વધારાય છે, હું આજે સનાતન ધર્મ અપનાવું છું: વસીમ રિઝવી

ઉત્તર પ્રદેશના પ્રમુખ મુસ્લિમ ચહેરાઓમાં સામેલ રહી ચુકેલા વસીમ રિઝવી ઈસ્લામ ધર્મ છોડીને આજથી હિંદુ બની…