IPLના બાકીના ૩૧ મેચ ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓકટોબર વચ્ચે ઇંગ્લેન્ડ અથવા UAE માં રમાઈ શકે છે

૨૯ મે ના રોજ નવા IPL સ્થળ વિશે જાહેરાત થાય તેવી સંભાવના નવી દિલ્હીઃ ખેલાડીઓ કોરોના…

હત્યા કેસમાં રેસલર સુશીલ કુમારની દિલ્હી ખાતેથી ધરપકડ, સાથીદાર પણ ઝડપાઈ ગયો

છેલ્લા કેટલાક દિવસથી હત્યા કેસમાં ફરાર ઓલમ્પિક મેડલ વિજેતા અને પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ…

કોરોના મહામારીને લઇને Asia Cup રદ કરી દેવાયો, 2023 વિશ્વકપ બાદ આયોજન કરાશે

શ્રીલંકામાં આ વર્ષે જૂન માસમાં રમાનાર એશિયા કપ ટુર્નામેન્ટને કોરોના મહામારીને લઇને રદ કરી દેવામાં આવ્યો…

સચિન તેંડુલકર : કરિયર દરમિયાન 10-12 વર્ષ સુધી તણાવનો સામનો કર્યો

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે રવિવારે કહ્યુ કે, પોતાના 24 વર્,ના કરિયરનો એક મોટો ભાગ તેમણે તણાવમાં…

પૂર્વ ક્રિકેટર અને BCCIના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરાનાને લઈને અવસાન

સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh Jadeja)નું કોરાના…

કોરોનાકાળમાં શિખર ધવન પણ મદદ માટે આગળ આવ્યો, તેની મદદને લઈને પોલીસે આભાર વ્યક્ત કર્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવને (Shikhar Dhawan) ગુડગાંવ પોલીસને લોકોને વિતરણ કરવા માટે કેટલાંક…

IPL 2021: ટુર્નામેન્ટની 31 બાકી રહેલી મેચોના આયોજનને લઇ આઇપીએલ ચેરમેનનુ મોટુ અપડેટ

IPL 2021 ના બાયોબબલ (Bio Bubble) માં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્મણ લાગવાને લઇને…

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદની છઠ્ઠી હાર, રાજસ્થાનનો 55 રને વિજય

રાજસ્થાન રોયલ્સે જોસ બટલરની સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી આઈપીએલની 28મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 55…

IPL 2021 : પંજાબનો દિલ્હી સામે 7 વિકેટે પરાજય, શિખર ધવનના શાનદાર 69 રન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ  ખાતે પંજાબ કિંગ્સ  અને દિલ્હી કેપિટલ્સ  વચ્ચે મેચ રમાઈ હતી. જે મેચમાં…

IPL 2021:પંજાબે બેગ્લોરને 34 રનએ આપી હાર

પંજાબ કિંગ્સ (Punjab Kings) જીત માટે હવે લયમાં આવવા માટે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને શુક્રવારે રજૂ કરવુ…