શું ૧ કિમી દોડવા કરતાં ૨ કિમી ચાલવું સ્વાસ્થ્ય માટે વધારે સારું?

ચાલવું અને દોડવું બંને શારીરિક પ્રવૃત્તિના સ્વરૂપો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આને કારણે વધુ વજન,…

જાણો ૧૭/૦૫/૨૦૨૫ શનિવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ  શ્રી ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ) દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ,…

અમેરિકાથી ભારત નાણાં મોકલવા મોંઘા પડશે!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની તિજોરી ભરવા માટે ૫ % રેમિટન્સ ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. ‘ધ…

ગાઝામાં ઈઝરાયલની એર સ્ટ્રાઈક

હમાસના ઠેકાણાઓનો ખાત્મો, ૮૦ ના મોત ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા સતત હુમલાઓથી પરિસ્થિતિ અત્યંત ભયજનક…

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે એસ જયશંકરે કરી અફઘાન વિદેશ મંત્રી સાથે વાત

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી સાથે ફોન પર વાત કરી…

ભારતના બે પાડોશી દેશની ભૂકંપના કારણે ધરા ધ્રૂજી

ભારતના બે પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. નેશનલ…

શું ચીઝ દરરોજ ખાવું જોઇએ?

ચીઝ ઘણી વાનગીમાં ઉમેરી ખાવામાં આવે છે. પ્રોટીનથી ભરપૂર ચીઝ સ્વાસ્થ્ય માટે સારું છે જો કે…

જાણો ૧૬/૦૫/૨૦૨૫ શુક્રવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ  સંકષ્ટ ચતુર્થી – ચંદ્રોદય રાતના ૧૦ ક.૪૩ મિ. દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત,…

વિદેશ મંત્રી એસ. જયશંકર:’પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને પીઓંકે ખાલી કરવા મુદ્દે થશે વાત’,

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ ઉઠી રહેલા સવાલોનો વિદેશ મંત્રી એસ. જયશંકરે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું…

ભારતે UNની કમિટી સામે રજૂ કર્યા પુરાવા

પહલગામ હુમલામાં પાકિસ્તાનના ટીઆરએફ નો હાથ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને ૨૬ પ્રવાસીઓની હત્યા કરી દીધી…