અમદાવાદમાં રવિવારે સાંજે અતિભારે વરસાદ વરસ્યો, આજે તમામ શાળા અને કોલેજો બંધ

રવિવાર સાંજથી આજે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં ૧૮ ઇંચ વરસાદ ખાબક્યો…

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો પ્રારંભ કરાવશે

અમદાવાદની સાયન્સ સીટી ખાતે આજે ઐતિહાસિક મેગા ક્વિઝ કોમ્પીટીશનનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. આ “ગુજરાત…

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ સંકુલ જાણે કે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરોડોના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યા છે પરંતુ કોર્પોરેશનને…

કેન્દ્રીય ગૃહમંત્રીએ ચાંદલોડિયા રેલવે સ્ટેશનના હાઇલેવલ પ્લેટફોર્મ અને બુકિંગ કાઉન્ટરનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના હેબતપુરમાં 1 લાખ વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની ૧૪૫મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં આષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી…

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી

અમદાવાદમાં ૧૪૫મી રથયાત્રાનો રંગેચંગે આરંભ થયો છે. કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોનું…

જગન્નાથ મંદિર ખાતે રથયાત્રા પ્રસંગે નેત્રોત્સવ વિધિ તથા ધજારોહણ વિધિ સમારંભ યોજાયો

અમદાવાદમાં નીકળતી વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજે અમદાવાદ જગન્નાથ મંદિર…

અમદાવાદ: સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી.

અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા…

રાજ્યભરમાં વરસાદી માહોલ અડધાથી બે ઈંચ સુધીનો વરસાદ, ગરમીથી મળી આંશિક રાહત

કાળઝાળ ગરમી બાદ મહીસાગરનાં સંતરામપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. ડાંગમાં ચોમાસાનું વહેલા આગમન જોવા મળી રહ્યુ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે, રૂ.૩,૦૫૦ કરોડની વિવિધ વિકાસ યોજનાનું કરશે ઉદ્ઘાટન

નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલથી વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને સુરત એમ પાંચ જિલ્લાના આદિવાસી પંથકને ફાયદો…