વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની…

AHMEDABAD : જમીન ડીલર અને બિલ્ડર ગ્રુપ પર IT ના દરોડામાં 1000 કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળ્યા

અમદાવાદમાં જમીન ડિલર અને બિલ્ડર ગ્રુપને ત્યાં સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની રેડ યથાવત રહી છે.…

AHMEDABAD: ટ્રાફિક પોલીસ નહી વસુલે એક પણ રૂપિયો દંડ, અમદાવાદ પોલીસનો ઐતિહાસિક નિર્ણય

ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ સામે નાગરિકોને ફરિયાદ રહેતી જ હોય છે. પોલીસની કામગીરી સામે વારંવાર…

Vastu Tips : કઈ દિશામાં પૂજાઘર, રસોડું અને બેડરૂમ રહેશે ઉત્તમ

વાસ્તુ એક પ્રાચીન વિજ્ઞાન છે, જે આપણને જણાવે છે કે ઘર, ઑફિસ, વ્યવસાય વગેરેમાં કઈ વસ્તુ…

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકીનું અપહરણ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ત્રીજા…

જાહેર વિતરણ વ્યવસ્થામાં ફરી એકવાર મોટાં અને રાજ્યવ્યાપી કૌભાંડનો ઘટસ્ફોટ

અમદાવાદ પોલીસની ડિટેકશન ઓફ ક્રાઇમબ્રાંચે થોડાં સમય પહેલાં આ કૌભાંડ બેનકાબ કર્યું હતું. પરંતુ  ‘ગેમ સ્કેન’…

અમદાવાદ: ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે ઉજવવાની છૂટ

અમદાવાદ(Ahmedabad)માં એસ.જી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિર(Iscon Temple) માં દર વર્ષે જન્માષ્ટમી(Janmashtami)નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં…

Vastu Tips : ભૂલથી પણ ઘરમાં ના રાખો આ વસ્તુ, પરિવારજનોને થઈ શકે છે બીમાર

વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) માત્ર યોગ્ય દિશાનું જ્ઞાન જ નહીં આપતું, પરંતુ કઈ વસ્તુને કઈ દિશામાં…

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગના કેસ માં વધારો, નાગરિકો ને સુરક્ષિત રહેવાની અપીલ

શહેરમાં મચ્છરજન્ય ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધતાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. શહેરની સરકારી…

BRTSની બસ માં વધુ નવી 40 ઇલેક્ટ્રિક બસોનો કરાયો વધારો

AHMEDABAD:  અમદાવાદ મ્યુનિ.ની બીઆરટીએસ(BRTS) બસ સેવામાં આવતીકાલ ૧૫મી ઓગસ્ટે ૪૦ અદ્યતન ઇલેક્ટ્રીક એસી બસોનો ઉમેરો થનાર…