પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલાસપુરમાં ૭૫૦ બેડ વાળી AIIMS હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન, ૪૭૦ કરોડના ખર્ચે થયું છે નિર્માણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના  બિલાસપુરમાં તૈયાર થયેલ ૭૫૦ બેડ વાળી એમ્સ હોસ્પિટલનું ઉદધાટન કર્યું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે ,વિવિધ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે જશે. તેઓ કાર્બી આંગલોંગ ક્ષેત્રના દિફૂમાં શાંતિ,એકતા અને વિકાસરેલીને સંબોધિત…

મનમોહન સિંહને કોરોના : કોરોના પોઝીટીવ આવતા સારવાર માટે દિલ્હી AIIMS માં દાખલ કરાયા

દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં…