કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના હસ્તે રુપિયા ૨૧૫ કરોડના વિકાસકામોનું રવિવારે લોકાર્પણ-ખાતમુહુર્ત

૧૧ જુલાઈને રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઔડા-અમદાવાદ મ્યુનિ.હસ્તકના રુપિયા ૨૧૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહર્ત કરવામાં આવશે.જે પ્રોજેકટોનું…

જગતના નાથ આ વખતે ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ સાથે નગરચર્યાએ નીકળશે

અમદાવાદના પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીના મંદિરથી આ વખતે અષાઢી બીજે ૧૪૪મી રથયાત્રા યોજાશે કે કેમ અને યોજાશે…

અમિત શાહ રથયાત્રા પૂર્વે મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદ : અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી અષાઢી બીજના રથયાત્રા નીકળે તે હવે લગભગ નિશ્ચિત છે ત્યારે…

અમિત શાહની ટ્વીટ- એક પરિવાર માટે “ઈમરજન્સી” થોપવામાં આવી હતી

દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ વર્ષ 1975માં જે ઈમરજન્સી લાગુ કરી હતી તેની આજે વરસી છે.…

વિધાનસભા ચૂંટણી :અમિત શાહે એક્શન પ્લાન તૈયાર કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી અમદાવાદમાં છે અને આ દરમિયાન તેમનું સંપૂર્ણ ધ્યાન રાજ્ય સરકારની…

કેન્દ્રીય ગૃહમંત્રીની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ, અમિત શાહ આ કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે અમિત શાહ સિન્ધુભવન વિસ્તારમાં વૃક્ષારોપણ…

Amit Shah એ પ્રજા માટે ખુલ્લો મુક્યો વૈષ્ણવદેવી ફ્લાયઓવર, ટ્રાફિકની સમસ્યા થશે હળવી

કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે મોડી રાત્રે પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા…

અમિત શાહ, જેપી નડ્ડા અવને પંજાબ ભાજપ અધ્યક્ષની બેઠક, વિધાનસભા ચૂંટણીને લઇને ચર્ચા

પંજાબમાં આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાથીને રાજકિય હલચલ અત્યારથી જ શરુ થઇ છે. મંગળવારે…

મોદી-શાહ-નડ્ડા ની મીટીંગ : કેન્દ્રીય કેબિનેટમાં વિસ્તરણની ચર્ચા

ઉત્તર પ્રદેશના રાજકારણમાં પરિવર્તનની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી…

UP CM : યોગી આદિત્યનાથ મોદી-શાહને પડકારીને દિલ્હી ના માર્ગે…

ઉત્તરપ્રદેશમાં છેલ્લા બે સપ્તાહથી જે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપાના કેન્દ્રીય નેતાઓની શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ…