પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદ બાદ ચેન્નાઇના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદના પ્રવાસ બાદ ચેન્નાઈ જશે. જ્યા તેઓ ૩૧,૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચની ૧૧ પરિયોજનાઓનુ…

‘અસાની’ ચક્રવાતને પગલે આંધ્રપ્રદેશમાં ધોરણ ૧૧ની પરિક્ષાઓ સ્થગિત કરવામાં આવી

ગંભીર ચક્રવાત ‘અસાની’ બંગાળની ખાડીમાં પશ્ચિમ મધ્યમાં આગળ વધતા નબળુ પડી વાવાઝોડામાં ફેરવાયું છે. જોકે, પશ્ચિમ…

રાજ્યસભામાં હવે ૧૭ રાજ્યોમાંથી કોંગ્રેસના એક પણ સાંસદ નહી

પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે રાજ્યસભામાં પણ કોંગ્રેસ માટે સંકટની સ્થિતિ સર્જાઈ છે.…

ભાજપના પ્રદેશ અધ્યક્ષનું વચન: ‘ભાજપને એક કરોડ મત આપો, અમે માત્ર 50 રૂપિયામાં દારૂ આપીશું’

આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ સોમુ વીરરાજુએ વચન આપ્યું છે કે જો આંધ્ર પ્રદેશમાં ભાજપ…

ચક્રવાત જવાદ : આંધ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાક મહત્વપૂર્ણ

આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા દરિયાકાંઠાના રાજ્યો માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ…