વિદેશ રાજ્ય મંત્રીએ જેદ્દાહ એરપોર્ટ પર યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા ૧૨૧ ભારતીયોની આઠમી બેચનું સ્વાગત કર્યું

વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને જેદ્દાહ એરપોર્ટ પર યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા ૧૨૧ ભારતીયોની આઠમી…

ભારતે અમેરિકી સાંસદ ઇલહાન ઓમરની પીઓકેની મુલાકાતની સખત નિંદા કરી… નિયમોનું ઉલ્લંઘન કહ્યું

યુએસ કોંગ્રેસમેન ઇલ્હાન ઓમરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત લીધી હતી, જેને ભારતે નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું…

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા ૩ દિવસના ભારત પ્રવાસે

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ ૩ દિવસના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી.…