દિલ્હી-NCR સહિત અનેક જગ્યાએ ધરાધ્રૂજી

ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનથી પાંચ કિલોમીટર ઊંડે હતું, ભૂકંપના આંચકાથી લોકો પોતોના ઘર-ઓફિસોમાંથી બહાર દોડી ગયા હતા…

આજ સાંજ સુધીમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે ‘મોચા’

હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત મોચા ૧૩ મે ની સાંજ સુધીમાં ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કૃષ્ણગુરુ એકનામ અંખડ કીર્તન સમારોહમાં લેશે ભાગ

પરમગુરૂ કૃષ્ણગુરૂ ઇશ્વરે વર્ષ ૧૯૭૪ માં આસામના બરપેટામાં કરી હતી કૃષ્ણગુરૃ સેવાશ્રમની કરી હતી સ્થાપના પ્રધાનમંત્રી…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સિક્કીમના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પૂર્વોત્તર રાજ્ય સિક્કીમ અને આસામના પ્રવાસે છે. સૌથી પહેલા સિક્કીમના ગૈંગટોકના…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગ્રદૂત જૂથના અખબારોની સુવર્ણ જયંતિ ઊજવણીનું ઉદઘાટન કરશે

અગ્રદૂતની શરૂઆત આસામી દ્વિ-સાપ્તાહિક તરીકે કરવામાં આવી હતી. તેની સ્થાપના આસામના વરિષ્ઠ પત્રકાર કનક સેન ડેકા…

આજે ૨૧/૦૫/૨૦૨૨એ આંતરરાષ્ટ્રીય ચા દિવસ

દરેક વ્યક્તિને ચાની લિજ્જત માણવી ગમતી હોય છે. થોડા સમયનો આરામ મળ્યો નથી કે ચા પીવાનું…

પ્રધાનમંત્રીએ બિહારના ૧૬ જિલ્લામાં વીજળી પડતાં ૩૩ લોકોના મૃત્યુ થતાં શોક વ્યક્ત કર્યો

દેશમાં એક તરફ ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને…

આસામમાં ૨૬ જિલ્લાના ૪ લાખથી વધુ લોકો પૂરના કારણે થયા પ્રભાવિત

આસામમાં છેલ્લા કેટલાક દિવસથી મુશળધાર વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન…

દેશભરમાં ઈ-વસ્તી ગણતરી એટલે કે ડીજીટલી વસ્તી / ગણતરી માટેની સમગ્ર પ્રક્રિયાનો ટૂંક સમયમાં પ્રારંભ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ કામગીરી સાથે જોડાયેલા બધા જ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આસામ પ્રવાસનો આજે બીજો દિવસ,વિવિધ વિકાસ કાર્યોની મુકશે આધારશિલા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આસામ પ્રવાસનો આજે બીજો દિવસ, કેન્દ્રીય ગૃહમંત્રી ગુવાહાટી ખાતે આસામ પોલીસને રાષ્ટ્રપતિ…