અયોધ્યામાં રામ મંદિરમાં ફાયરિંગ

રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું મોત ગોળી, હત્યા કે આત્મહત્યાથી? પોલીસે તપાસ હાથ ધરી.…

પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી પહેલીવાર અયોધ્યા પહોંચ્યા

રામલલાના કર્યા દર્શન, રોડ શૉ શરૂ.   લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

પીએમ મોદી રામનગરી અયોધ્યામાં રામલલ્લાના દર્શન બાદ યોજશે રોડ શો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યામાં બે કલાક વિતાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી…

પીએમ એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના લલાટે થયેલા સૂર્યતિલકના દર્શનનું અદભુત્ દ્રશ્ય નિહાળ્યું

આજે સમગ્ર દેશમાં રામનવમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો પણ ભગવાનની આરાધનામાં તરબોળ…

અયોધ્યામાં રામનવમીને લઈને નવી ગાઈડલાઇન જાહેર

૧૭મી નવેમ્બરે રામ નવમીની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ…

આજથી અયોધ્યાની નવી આઠ ફ્લાઇટ શરૂ

અયોધ્યા સાથે હવાઈ જોડાણને વેગ આપવા અને યાત્રાળુઓના આગમનની સુવિધા માટે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય આજે (૧…

રામ લલ્લાને મળ્યો ૧૧ કરોડનો મુગટ, ગુજરાતના વેપારીએ આપી ભેટ

અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાને સુરતના એક હીરાના વેપારીએ સોનાનો મુગટ અર્પણ કર્યો છે. રત્ન…

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે તમામ સરકારી કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ૨૨ જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સરકારની…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ રામ મંદિર જવા તૈયાર

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અયોધ્યા જવા રાજી, પરંતુ શરત મુકી, તેમણે કહ્યું, અમારી પીએમ મોદી સાથે…

દિલ્હીમાં સુંદરકાંડના પાઠ કરનાર સીએમ કેજરીવાલ પર ભાજપનો કટાક્ષ

મહિનાના પહેલા મંગળવારે દિલ્હીના ૨,૬૦૦ સ્થળે સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. અયોધ્યામાં ૨૨ મી જાન્યુઆરીએ રામલલા પ્રાણ…