આગામી ૨૨ જાન્યુઆરી માટે દ્વારકામાં 1 લાખ જેટલા દીવડાઓ નું નિ:શુલ્ક વિતરણ કરાશે

આગામી ૨૨ જાન્યુઆરીના રોજ સમગ્ર ભારત વર્ષ જ્યારે જયશ્રી રામના આગમન ની તૈયારીઓ માં લાગી ગયો…

અયોધ્યા: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં શંકરાચાર્ય કેમ નથી જઈ રહ્યા?

અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમની તારીખ ૨૨ જાન્યુઆરી યોજાવાની વાત સામે આવતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ…

કોંગ્રેસે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ ઠુકરાવ્યું

કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનાં આમંત્રણનો તિરસ્કાર કર્યો છે. પાર્ટી તરફથી નિવેદન આપવામાં…

ખડગેએ આપી રામ મંદિર જવાની પરવાનગી!

કોંગ્રેસના કેટલાક નેતાઓ ચોક્કસપણે રામ મંદિરમાં દર્શન કરવા જવા માગે છે. પરંતુ સમસ્યા એ હતી કે…

આમંત્રણ મળતા ભાવુક થયા સિરિયલના સીતા માતા

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા સિરિયલમાં સીતા માતાનો રોલ કરનાર દિપીકા ચીખલિયાએ પ્રધાનમંત્રી મોદીને કરી ખાસ અપીલ,…

રામ મંદિર ગર્ભગૃહ માટે રામલલાની પ્રતિમાની પસંદગી

શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી ૫૧ ઈંચની પ્રતિમા. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચી ગયા છે જ્યાં તેઓ…

રામ મંદિર અયોધ્યા: ટ્રસ્ટે અડવાણી અને મુરલી મનોહર જોશીને પ્રાણ પ્રતિષ્ઠામાં ન આવવા કહ્યું, જાણો કારણ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજરી નહી આપી…

૬ જાન્યુઆરીથી અયોધ્યા માટે રોજની ફ્લાઈટ

ઈન્ડિગોના જણાવ્યા અનુસાર ૬ જાન્યુઆરીથી અયોધ્યા અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટ દોડશે. જ્યારે અયોધ્યા અને અમદાવાદ…

રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે બાદ હડકંપ મચી ગયો છે.…