સતત બીજા વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજાય, ફક્ત પ્રતીકાત્મક યાત્રા જ થશે

શ્રીનગર: કોરોનાના રોગચાળાના પગલે આ વર્ષે પણ અમરનાથ યાત્રા નહી યોજાય. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ નક્કી કર્યુ છે…

અમરનાથ યાત્રા 2021:28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા; બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી,આ વર્ષે શિવલિંગનું કદ ઘણુ મોટું

બાબા બર્ફાની એટલે કે અમરનાથના દર્શન માટે યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. દરમિયાન…