ભરૂચમાં દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગ

ભરૂચ માં દહેજ  ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતાયન કેમ. ટેક ફાર્મા કંપની માં ભીષણ આગ લાગી હોવાની…

ભરુચમાં બન્યું ૧૧૩ કરોડનું બસ પોર્ટ, મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

ભરુચ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે  PPP ધોરણે તૈયાર કરાયેલા બસ પોર્ટનું…

રાજયમાં કોરોનાના નવા ૧૭૯ કેસ નોંધાયા જયારે ૨૮૫ દર્દીઓ સાજા થયા

છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોરોનાના નવા ૧૭૯ કેસ નોંધાયા જયારે ૨૮૫ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર…

ભરૂચ ખાતે પોલીસકર્મીઓને તણાવમુક્ત કરવા પોલીસ એથ્લેટીક્સ મીટ ૨૦૨૩ નું આયોજન કરાયું

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા પોલીસકર્મીઓને તણાવમુક્ત હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટીક્સ…

વડોદરામાં ટ્રાફિકની સમસ્યાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય ધોરી માર્ગમાં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર…

દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતાં મેઘરાજાના મેળામાં ૩ સમાજની છડી આકર્ષણનું કેન્દ્ર

ભરૂચમાં ખારવા, વાલ્મિકી અને ભોઇ સમાજની ત્રણ છડીઓ નીકળે છે. ભોઇવાડમાં છડીદારોએ ૩૨ ફુટ ઉંચી અને…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભરૂચ ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્કર્ષ સમારોહને સંબોધિત કરશે

ભરુચ ખાતે યોજાયેલા “ઉત્કર્ષ સમારોહ”ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૦:૩૦થ વાગ્યા થી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે.…

કોરોના કેસ: અમદાવાદ સ્થિતિ NIDમાં વધુ 3 કોરોના પોઝિટીવ

ગુજરાતમાં ૦૯/૦૫/૨૦૨૨ના રોજ  ૨૩ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તો ૧૮ દર્દી સાજા થયા છે. રાજ્યમાં…

ગુજરાતમાં ચૂંટણી પહેલા AAP-BTP વચ્ચે ગઠબંધનનું એલાન

  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી…

ભરૂચની અંકલેશ્વર આઈટીઆઈના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ

ભરૂચના અંકલેશ્વર આઈટીઆઈના ઇલેકટ્રીશ્યન વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ  વિવિધ અસરકારક પ્રોજેક્ટો તૈયાર કરી પોતાના કૌશલ્યને ઉજાગર…