રાજકોટ અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રીએ ભૂલ સ્વીકારી

રાજકોટ અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રી નું નિવેદન ‘ક્યાંક કે ક્યાંક આપણી ભૂલ થાય છે’. આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર…

ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરી સરકાર રચાયા બાદ ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો, ગુજરાત ભાજપની કોર ટીમમાં…

ભૂપેન્દ્ર પટેલની સરકારનો બીજો કાર્યકાળ

ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળને એક વર્ષનો સમય વીતી ગયો છે. ૨૦૨૨ માં રાજ્યની જનતાએ…

અપૂર્વા શ્રીવાસ્તવે ગાંધીનગરમાં ભૂપેન્‍દ્ર પટેલની સાથે મુલાકાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્ય મુલાકાત અપૂર્વા શ્રીવાસ્તવે ગાંધીનગરમાં લીધી હતી. અપૂર્વા શ્રીવાસ્તવ યુરોપીય મહાદ્વિપના રાષ્ટ્ર સ્લોવાકિયા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રૂ.૧૩૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન કોર્ટ ભવનનો શિલાન્યાસ કર્યો

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ૭૧૩૮ સ્ક્વેર મીટરમાં રૂ. ૧૩૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન કોર્ટ ભવનનો શિલાન્યાસ કર્યો.આ…

બીજી ટર્મ માટે ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી પદના લીધા શપથ

૧૫ મી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ આજે ભૂપેન્દ્ર પટેલે બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા…

વિધાનસભા દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી

ઐતિહાસિક જીત બાદ ગુજરાતમાં નવી સરકાર રચવાની તૈયારી ચાલી રહી છે, ગાંધીનગરમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોની બેઠક…

ભાજપ દ્વારા બહુચરાજીથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો.   શક્તિપીઠ બહુચરાજીથી ભારતીય જનતા પાર્ટી દ્વારા…

ભુપેન્દ્ર પટેલ અમદાવાદનાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે આયોજીત નવરાત્રિ મહોત્સવનું આજે રાત્રે ૦૮:૩૦ વાગે ઉદઘાટન કરશે

આદ્યશક્તિ માં દુર્ગાની પૂજાના ૯ દિવસીય નવરાત્રી પર્વનો આજથી આરંભ થયો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના…

ગુજરાત મુખ્યમંત્રી નો યુવાઓ માટે રોજગારી લક્ષી વધુ એક મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવાઓ માટે વધુ એક રોજગારી લક્ષી મહત્વનો નિર્ણય – વર્ષ ૨૦૧૮-૧૯ ની લોકરક્ષકના…