રાજયભરમાં શાળા પ્રવેશોત્સવની ૧૮ મી શૃંખલા આગામી ૧૨ થી ૧૪ જૂન-૨૦૨૩ દરમિયાન યોજાશે

પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૦૩ થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબીનેટની બેઠક, વિવિધ નિતીવિષયક બાબતો પર થઇ રહી છે ચર્ચા

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. આ બેઠકમાં વિવિધ નીતિવિષયક બાબતો પર…

આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળ સાથે સતત બીજીવાર ગુજરાતનો કાર્યભાર સંભાળ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે તા. ૧૩ મી…

૧૮ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ૧૫ જુલાઈથી વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે, મંત્રીમંડળે વડોદરાની રેલ્વે નેશનલ એકેડેમીમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની સ્થાપનાને…

કેન્દ્રની નવી કેબિનેટમાં ૭૮માંથી ૩૩ મંત્રી સામે ક્રિમિનલ કેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળમાં સૌપ્રથમ વખત જંગી વિસ્તરણ કરતાં બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળમાં ૩૬ નવા ચહેરાનો…

PM મોદીએ આખરે કેમ બદલી નાખવી પડી પોતાની ટીમ? તેની પાછળની રણનીતિ ખાસ સમજો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ કર્યું છે. બધા મળીને આ વખતે…

મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, આ દિગ્ગજ નેતાઓ બની શકે છે મંત્રી

કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટ વિસ્તરણ 7 જુલાઇ સાંજે 6 વાગ્યે નક્કી કરવામાં  આવ્યું …

Puducherry : ૪૧ વર્ષ બાદ પોંડીચેરીના મંત્રીમંડળમાં મહિલાને મળ્યું સ્થાન

કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં રવિવારે NDA કેબિનેટમાં પાંચ પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન એન. રંગસ્વામીના શપથ…