Scam : ઉત્તર પ્રદેશમાં રૂપિયા ૧૫,૦૦૦ કરોડનું બાઇક બોટ કૌભાંડનો પર્દાફાશ

ઉત્તર પ્રદેશમાં સીબીઆઈની ટીમે ૧૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના બાઇક બોટ કૌભાંડની તપાસ માટે એક FIR…

ખેડામાં 114.06 કરોડની બેંક સાથે છેતરપિંડી, CBI કરશે જાંચ

નડિયાદની (Nadiad)કંપની તથા તેના માલિક અને ડિરેરક્ટર્સ વિરુદ્ધ એફઆઇઆર કરવામાં આવી છે. સીબીઆઇએ જલારામ રાઈસ ઇન્ડસ્ટ્રીઝના(Jalaram…

નરેન્દ્ર ગિરી ડેથ કેસ: CBI તપાસની માગ ઉઠી

અખિલ ભારતીય અખાડા પરિષદ (All India Akhara Parishad)ના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી(Narendra Giri Death Case)એ સોમવારે સાંજે…

વિમલ ઓઈલ પર CBIના દરોડા : બેન્કો સાથે કરોડો ની છેતરપિંડી

અમદાવાદ : બૅન્ક ઑફ ઇન્ડિયાના વડપણ હેઠળના આઠ બૅન્કોના કન્સોર્ટિયમ સાથે રૂા. 810 કરોડની છેતરપિંડી કરનાર…

રૂા.16 કરોડનું કૌભાંડી રાજ મકવાણાને EDની અમદાવાદ કચેરીની નોટિસ

બૅન્ક ઑફ ઇન્ડિયાની  રાજકોટ બ્રાન્ચમાં ટેમ્પલ ટ્રી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના કરન્ટ એકાઉન્ટમાંથી ત્રણ ચેકના…

સીબીઆઇના નવા ડાયરેક્ટર તરીકે સુબોધ કુમાર જયસ્વાલની નિમણૂક

નવી દિલ્હી : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સુબોધ કુમાર જયસ્વાલને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન…

CBI ડાયરેક્ટરની નિમણૂક માટે પ્રધાનમંત્રી આવાસ પર થયું મંથન, જાણો કોણ છે રેસમાં

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ના નવા ડાયરેક્ટરની નિમણૂંકને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 3…

CBIએ નોંધી પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરૂદ્ધ FIR, અનેક ઠેકાણે સર્ચ ઓપરેશન

સીબીઆઈએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. દેશમુખ ઉપરાંત અન્ય કેટલાક અજ્ઞાત લોકો…

Ishrat Jahan Encounter Case : અમદાવાદની સ્પેશીયલ CBI કોર્ટે ત્રણ પોલીસકર્મીઓને નિર્દોષ જાહેર કર્યા

Ishrat Jahan Encounter Case : બહુચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં અમદાવાદની સ્પેશીયલ CBI કોર્ટે ત્રણ પોલીસકર્મીઓને નિર્દોષ…