કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમદાવાદમાં હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમમાં હાજરી આપી

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમદાવાદ શહેરમાં GMDC હોલ ખાતે યોજવામાં આવેલા હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૯ સપ્ટેમ્બરે સુરતમાં રૂ.૩૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ. ૩૭૦ કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર…

જીએસટી કાઉન્સિલની ૪૭મી બેઠકમાં જીએસટી દરોમાં ફેરફાર માટેની ભલામણો ૧૮ જુલાઈથી લાગુ કરવામાં આવશે

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે ચંદીગઢમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટી કાઉન્સિલની…