પ્રધાનમંત્રી મોદી ૩૦ સપ્ટેમ્બરે અંબાજીમાં જાહેરસભામાં લોકાર્પણ બાદ અંબાજી મંદિરમાં પૂજા કરશે

અંબાજી ખાતે જાહેરસભામાં લોકાર્પણ અને ખાતમૂહર્ત બાદ પ્રધાનમંત્રી ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે   પ્રધાનમંત્રી નરેન્દ્ર…

કેન્દ્ર સરકાર સંસદના અંદાજપત્ર સત્ર પહેલા નવી રાષ્ટ્રીય પ્રવાસન નીતિની જાહેરાત કરશે.

કેન્દ્ર સરકાર સંસદના અંદાજપત્ર સત્ર પહેલા નવી રાષ્ટ્રીય પ્રવાસન નીતિની જાહેરાત કરશે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ…

વડોદરામાં ટ્રાફિકની સમસ્યાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય ધોરી માર્ગમાં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર…

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના ચોમાસું સત્ર પહેલા આજે સર્વદળિય બેઠકનું આયોજન કર્યું

  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારથી શરૂ થનારા સંસદના ચોમાસું સત્ર પહેલા આજે સર્વદળિય બેઠકનું આયોજન…

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોવિડ વેક્સિન અમૃત મહોત્સવની કામગીરીનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમૃતકાળ પ્રસંગે તા.૧પ જુલાઇથી ૭પ દિવસ સુધી દેશભરમાં ૧૮+ થી…

કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી

સત્રમાં ભારત-ચીન સરહદે તણાવ, સેના માટેની અગ્નિપથ યોજના સહિત વિવિધ મુદ્દાઓ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવે તેવી…

પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઉદ્યમી ભારત કાર્યક્રમને સંબોધિત કરી રાષ્ટ્રીય MSME પુરસ્કારોનું વિતરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જણાવ્યું હતું કે દેશમાં MSME ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે સરકાર જરૂરી નીતિગત…

પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાઃ પ્રોપટી કાર્ડ આપવા પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસાણા જિલ્લાની પસંદગી

પ્રધાનમંત્રી સ્વામિત્વ સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ના એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આ યોજના…

રૂપાલના વરદાયનિ માતાજી મંદિરનો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવશે

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે આવેલા વરદાયનિ માતાજી મંદિરને કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો…

ગાંધીનગરઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ‘આઝાદીનો અમૃત મહોત્સવ મેગા શૉ’નો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કેન્દ્ર સરકારના જાહેર સાહસના વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી આજથી શરુ…