અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બે દિવસના ગુજરાત પ્રવાસે

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બહુમતથી વિજય મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨…

આમ આદમી પાર્ટી અમદાવાદમાં: ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ૨ એપ્રિલે રોડ શો કરશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૨ એપ્રિલના રોજ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ…