રાજ્ય સરકાર હસ્તકના ૮૧ તળાવો AMCને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો માટે ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના ૮૧ તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટ જનહિત વિકાસ કામો માટે ફાળવ્યા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ શહેરમાં પ્રવર્તમાન વરસાદી સ્થિતિનો તાગ મેળવ્યો

મુખ્યમંત્રીએ અમદાવાદના પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલની સેન્ટરની મુલાકાત લઈ વરસાદને કારણે શહેરની વર્તમાન સ્થિતીની સંપૂર્ણ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ટેલીફોન કરીને શુભેચ્છાઓ પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.…

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોવિડ વેક્સિન અમૃત મહોત્સવની કામગીરીનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમૃતકાળ પ્રસંગે તા.૧પ જુલાઇથી ૭પ દિવસ સુધી દેશભરમાં ૧૮+ થી…

ગુજરાત રાજ્યમાં પુરની સ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રીએ સ્ટેટ કંટ્રોલ રુમની મુલાકાત કરી

ગુજરાત રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદથી…

ગુજરાત પર વરસાદી આફત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર કરી વાત

રવિવારે પડેલા વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં કેડ અને ઢીંચણા સમાણા પાણી ભરાયા હતા ત્યારે વિકટ સ્થિતિનો…

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો પ્રારંભ કરાવશે

અમદાવાદની સાયન્સ સીટી ખાતે આજે ઐતિહાસિક મેગા ક્વિઝ કોમ્પીટીશનનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. આ “ગુજરાત…

ગુજરાતમાં ૯૯.૯૭ ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી

ગાંધીનગર: ૧ જૂલાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા દ્વારા “નયા ભારતના” નિર્માણના સપનાને સાકાર કરવાની દિશામાં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની ૧૪૫મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં આષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી…

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી

અમદાવાદમાં ૧૪૫મી રથયાત્રાનો રંગેચંગે આરંભ થયો છે. કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોનું…