પ્રધાનમંત્રી ૧૮ જૂને વડોદરાને આપશે મોટી ભેટ, ગુજરાત સેન્ટ્રલ યુનિ.ના કેમ્પસનું ભૂમિપૂજન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરાને આપશે મોટી ભેટ, ૧૦૦ એકર જમીનમાં નિર્માણ થનારી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના…

અમદાવાદ: સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી.

અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા…

ગાંધીનગર: ગુજરાત સરકાર, ટાટા અને ફોર્ડ ઈન્ડિયા વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર, ટાટા મોટર્સની સબસિડીયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ…

અમદાવાદઃ ૬૩૨ કરોડના ખર્ચે બનનારા સ્પોર્ટ્સ સંકુલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતમૂહુર્ત કર્યું

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ૨૦.૩૯ એકર જમીનમાં ૬૩૨ કરોડના ખર્ચે બનનારા અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે આવી…

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ૨૮મી મેના રોજ યોજાશે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ શનિવાર ૨૮મી મે ના રોજ…

મુખ્યમંત્રીએ મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનાની પ્રત્યક્ષ મુલાકાત લઇ શ્રમિકોના પરિવારજનોને સાંત્વના પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાલ ધસી પડવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભરૂચ ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્કર્ષ સમારોહને સંબોધિત કરશે

ભરુચ ખાતે યોજાયેલા “ઉત્કર્ષ સમારોહ”ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૦:૩૦થ વાગ્યા થી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે.…

ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય

ગુજરાત સરકારે મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા તાજેતરમાં જ પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જેમાં જણાવ્યું હતું કે,…

છોટાઉદેપુરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં ૧૩૧ કરોડ રૂપિયાના ૭૦વિકાસ કામોનું લોકાર્પણ-ભૂમિપૂજન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે છોટાઉદેપુરની એસ.એમ. કોલેજના મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન…