મુખ્યમંત્રીએ કર્યા જગન્નાથજી મંદિરના દર્શન, મહંત દિલીપદાસજી મહારાજના આશીર્વચન સાથે જનસંપર્ક અભિયાનનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરની મુલાકાત લઇ મહંત દિલીપદાસજી મહારાજના આશીર્વચન સાથે અમદાવાદથી જનસંપર્ક…

શહેરી વિકાસને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો પટારો

ગાંધીનગર અને સુરત મહાનગરને ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અન્વયે ૪૧.૮૦ કરોડ રૂપિયાના વિકાસ કામો…

રાજ્યના સર્વાંગી વિકાસ માટે રોડ નેટવર્ક સુદ્રઢ કરવાનો મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર અભિગમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસની તેજ ગતિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની નેમ સાથે નાના ગામથી માંડીને…

ઉત્તર ગુજરાતના સતલાસણા અને ખેરાલુ તાલુકાના ૭૪ તળાવો અને ચેકડેમો ધરોઈ બંધના પાણીથી ભરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બે તાલુકાના જળાશયો ધરોઇ યોજનાના પાણીથી ભરવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર…

૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ – મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ

આવતીકાલે ૧ મે એ ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ૩ મહાનગરો અને ૧ નગરમાં ૫૯.૩૦ કરોડના વિકાસ કામોને મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૪ શહેરી વિસ્તારોના આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી પૂરવઠા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, રસ્તાઓ જેવા…

કમોસમી વરસાદની સરવે સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને લઈ મહત્વના સામાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સરવે…

બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સદસ્યો સાથે મુખ્યમંત્રીની ગાંધીનગરમાં બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બ્રિટિશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપના સભ્યો સાથે બેઠક યોજી હતી. આ…

કોરોનાના કેસ વધતા ગુજરાત સરકાર એક્શનમાં

કોરોના કેસોમાં નોંધાતા વધારાને લઈને સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર…

દરિયાઇ માર્ગેથી થતી માદક દ્રવ્યોની ઘૂસણખોરી સહિતની રાષ્ટ્ર-રાજ્ય વિરોધી ગતિવિધિઓ રોકવા રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે:- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં દરિયાઇ માર્ગેથી થતી માદક દ્રવ્યોની ઘુસણખોરી સહિત રાષ્ટ્ર-રાજ્ય વિરોધી ગતિવિધિઓને રોકવાની રાજ્ય…