AMC તથા AUDA દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. ૧૫૪ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું કર્યુ ઈ-લોકાર્પણ

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે…

ઓસ્ટ્રેલીયાના પીએમ એ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે હોળીના રંગથી શુભેચ્છા પાઠવી

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ ગુજરાતની મુલાકાતે છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ તેમના સ્પેશિયલ વિમાન મારફતે અમદાવાદ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર’નું વિમોચન, ઓનલાઈન પોર્ટલનું પણ કર્યું લોન્ચિંગ

‘વીર સાવરકર – ભારતના મહાનાયક’  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર’નું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી ટીપી સ્કીમની આપી મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારને ઈઝ ઓફ લિવિંગ વૃદ્ધિથી માનવ વિકાસ…

કિસાનો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૩ – ૨૪ ના બજેટને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે યોજાઈ રહેલી કેબિનેટ બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે કેબિનેટ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં વિધાનસભાના આગામી સત્ર અંગે…

આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ૯૮૫૨ કરોડના MoU સંપન્ન થયા

ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતે દેશના ગ્રોથ એન્જીન અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા જેટલો ફાળો ધરાવતા…

આહવા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વએ ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’ જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની…

દાનમાં સર્વશ્રેષ્ઠ દાન એ વિદ્યાદાન છે, વિદ્યા હંમેશા વહેંચવાથી વધે છે: મુખ્યમંત્રી

વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી શાળાઓને ગુણવત્તાસભર બનાવવા જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો.…

મુખ્યમંત્રીએ પન્નાલાલ પટેલની આત્મકથાની અંગ્રેજી આવૃત્તિ ફાઇન્ડિંગ ગટ્ટુનું વિમોચન કર્યું

રાજ્યને જ્ઞાનપીઠ પુરસ્કારનું બહુમાન અપાવનાર પન્નાલાલ પટેલનું વ્યક્તિત્વ ખરેખર વિરલ હતું. તેમના ગૌરવશાળી વ્યક્તિત્વ અને જીવન…