ગુજરાતમાં વધશે પશુ ચિકિત્સા સેવાનો વ્યાપ, ૨૫૦ નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે

પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે…

ગુજરાત સ્ટેમ ક્વિઝ ૨:૦ ફાઇનલ આવતી કાલે સાયન્સ સીટી ખાતે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કામ કરતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ…

સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે પાટણ, વડોદરા જિલ્લાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ રૂ. ૩૩૦ કરોડના પેકેજ જાહેર

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું  કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના…

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીમાં વર્ગ-૩ ની ૧૫૨ નવી જગ્યાઓ મંજૂર

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના ગુનાઓમાં ભૂમાફિયા સામે કરેલા કુલ  ૪૦,૪૩૮ કેસો…

રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ ઝડપથી લેવા માટે સુદ્રઢ આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠક સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું…

મુખ્યમંત્રીના હસ્તે સંગીતકાર રૂપકુમાર રાઠોડ નિર્મિત ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સને ઉજાગર કરતી ‘વસુધૈવ કુટુંમ્બકમ’ની થીમ આધારિત ફિલ્મનું લોન્ચીંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ વન મંત્રી મૂળુભાઇ બેરા, વન રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય…

રાજ્યની GIDC ઓમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ,…

નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવા…

મુખ્યમંત્રીએ અમદાવાદીઓને આપી મોટી ભેટ, વૈષ્ણોદેવી જંક્શન પર નવનિર્મિત અંડરપાસનું કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદના વૈષ્ણોદેવી અંડરપાસને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. ૪૦ કરોડ રુપિયાના…

રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન. મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…