વડોદરાના સુખલીપુરામાં નવનિર્મિત આંગણવાડી ઉદ્ઘાટન

વડોદરા જિલ્લાના દુમાડ નજીક સુખલીપુરા ગામમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારે નવનિર્મિત આંગણવાડી (નંદઘર)…

અમદાવાદની LD કોલેજની સ્થાપનાના ૭૫ વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું સૂચક નિવેદન

જીતુ વાઘાણીએ કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘૨૦૨૩માં ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી હશે. એટલે જાન્યુઆરીમાં LDના જલસાના…

ફિક્સ પગાર-ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની ૫ વર્ષની સેવાઓ સળંગ ગણાશે: રાજ્ય શિક્ષણ મંત્રી

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તે માટે શિક્ષણના…

પાટણ: રાજ્યના ૬૨માં સ્થાપના દિવસની ઉજવણીની તડામાર તૈયારી, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

પાટણ ખાતે રાજ્ય કક્ષાના  ગુજરાતનાં ૬૨ માં સ્થાપના દિનની ઉજવણીની તડા માર તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત પ્રવાસે, સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા હતા. ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી…

ગુજરાત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પીવાના પાણી અંગે લેવાયો મહત્વનો નિર્ણય

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નાગરિકોની સુખાકારી માટે લીધેલા મહત્વના નિર્ણયોની મીડિયાને…

ભાવનગર પોલીસ કોન્સ્ટેબલના દિલ્હી-જયપુર હાઈવે પર અકસ્માતમાં મોત

જયપુર હાઈવે પાસે ભાવનગર પોલીસને અકસ્માત નડ્યો છે. આ રોડ અકસ્માતની ઘટનાના કારણે ગુજરાત પોલીસમાં શોકનો…