ખેડૂત દીકરો અંગદાન કરી બન્યો ચાર જરુરીયાતમંદનો જીવનદાતા, હ્રદય, એક લીવર અને બે કિડનીનું દાન મળ્યું

સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૪૮ અંગદાતાઓ થકી કુલ ૪૭૭ અંગોનું દાન મળેલ…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩ દિવસમાં ૩ અંગદાતાઓના અંગદાનથી ૯ વ્યક્તિઓને નવજીવન મળ્યું

૧૦૭ મા અંગદાનમા બ્રેઈનડેડ મનોજભાઇના લિવર તથા બે કિડનીના દાનથી ત્રણ વ્યક્તિઓનું જીવન બદલાયું અમદાવાદ સિવિલ…

સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો

અંગદાન કરનાર ૧૬ પરિવાર તથા અંગદાન સમયે ફરજ બજાવતા ૪૭ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી…

પંજાબની ગોઈંદવાલ જેલમાં ગેંગવોર

પંજાબમાં રવિવારે તરન તારણની ગોઈંદવાલ સાહિબ જેલમાં ગેંગવોર થયું હતું જેમાં ગેંગસ્ટર મનદીપ તુફાન અને ગેંગસ્ટર…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ મું અંગદાન કરાયું, આરોગ્ય મંત્રી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે શાસનની સંવેદનાનો પુન: એક વાર પરિચય કરાવ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ મું…

મોરબી: સોમવારે રાત્રે મોરબીની હોસ્પિટલનું રંગ-રોગાન કરવામાં આવ્યું, વિરોધ પક્ષોએ શેર કરી તસવીરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ PM નરેન્દ્ર મોદી ગુજરાતના ૩ દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન મોરબીમાં…

પ્રધાનમંત્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રુ. ૭૧૨ કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

૯ થી ૧૧ ઓક્ટોબર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન ૧૧ ઓક્ટોબરે…

મુખ્યમંત્રીએ મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનાની પ્રત્યક્ષ મુલાકાત લઇ શ્રમિકોના પરિવારજનોને સાંત્વના પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાલ ધસી પડવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને…

ઊંઝા નગરપાલિકાનાં મહિલા નગરસેવક પર હુમલો

મહેસાણા ઊંઝા નગરપાલિકાનાં મહિલા નગરસેવક કામિનીબેન સોલંકી ઉપર હુમલો થયો છે. જે અંગે કામિનીબેન સોલંકીએ ઊંઝા…

CM ભુપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા હાઇવે પર માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકો માટે આર્થિક સહાયની જાહેરાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે જીવલેણ અકસ્માત માં મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારની સહાય માટે મહત્વની જાહેરાત…