ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ

બિહારના બક્સરમાં ગઈકાલે (૨૦ એપ્રિલ) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ની જનસભા યોજાઈ હતી, જેમાં એપેક્ષિત ભીડ…

ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી દૂર થશે?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદિત નિવેદન. મધ્ય પ્રદેશના મહુમાં બંધારણ રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…

૧ જૂને મલ્લિકાર્જુન ખડગેએ બોલાવી ભારત ગઠબંધનની બેઠક

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈન્ડિયા એલાયન્સની બેઠક બોલાવી છે પરંતુ મમતા બેનર્જીએ બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર…

મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન: ‘રામમંદિર છોડો, અમારા લોકોને ગામના નાના મંદિરે પણ જવા નથી દેવાતા’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ અયોધ્યાના રામ મંદિર નો ઉલ્લેખ કરી ફરી મોદી સરકાર પર નિશાન…

કોંગ્રેસ પાસે લોકસભા ચૂંટણી લડવા ફંડ જ નથી..

ખડગેનું દર્દ છલકાયું, ભાજપ પર કર્યા પ્રહાર. હવે લોકસભાની ચૂંટણીમાં થોડા જ અઠવાડિયા બાકી છે અને…

સોનિયા ગાંધી આજે રાજ્યસભા માટે નોમિનેશન ભરશે

સોનિયા ગાંધી નામાંકન : સોનિયા ગાંધી આજ એટલે કે બુધવાર રાજ્યસભા માટે નામાંકન દાખલ કરશે. તેઓ…

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા

રાહુલ ગાંધીએ કહ્યું – આરએસએસ અને ભાજપે ૨૨ જાન્યુઆરીના કાર્યક્રમને સંપૂર્ણપણે રાજકીય નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બનાવી…

સાંસદોના સસ્પેન્શન સામે વિપક્ષ જંતર-મંતર પર કરશે વિરોધ

વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. તેમના સિવાય રાહુલ ગાંધી અને અન્ય સાંસદો અને…

પાંચેય રાજ્યોમાં બનશે કોંગ્રેસની સરકાર- મલ્લિકાર્જુન ખડગેનો મોટો દાવો

બીજેપી પોતાના કોઈ પણ વચનોને પૂરા નથી કરી શકી: મલ્લિકાર્જુન ખડગે. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બીજેપી…

કોંગ્રેસ હાઈકમાન્ડ હવે દિલ્હી અને પંજાબના નેતાઓ સાથે કરી રહી છે બેઠક

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પંજાબ-દિલ્હીના કોંગ્રેસના નેતાઓ સાથે વટહુકમના મુદ્દે એએપી દ્વારા કોંગ્રેસનું…