દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૨૬ નવા કેસ નોંધાયા, ૨,૨૦૨ દર્દી થયા સાજા

દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૨૬ નવા કેસ નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૬૫ દર્દીના મૃત્યુ…

ગુજરાતમાં કોરોના નો ‘રિવર્સ ગીયર’ : 15 દિવસ બાદ 10 હજારથી ઓછા કેસ

ગુજરાતમાં કોરોના હવે રાહતજનક રીતે ‘રીવર્સ ગીયર’માં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9395 નવા કેસ સામે…

દેશમાં કોરોનાના કેસોમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઘટાડો નોંધાયો,કોરોના વિરોધી વેક્સિનેશનમાં તેજી

દેશમાં કોરોનાના કેસોમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઘટાડો થયો છે. દેશમાં મંગળવારે કોરોનાના નવા ૨ લાખ…

જામનગરમાં કોરોના ઘાતક બન્યો: બે મહિલા દર્દીઓના કોરોનાથી મૃત્યુને લઈને ભારે ફફડાટ

જામનગર શહેરમાં સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા બે વૃદ્ધ મહિલા દર્દીઓએ દમ તોડી…

કોઈપણ વ્યક્તિને તેની સહમતિ વગર વેક્સિન લગાવવા માટે મજબૂર ન કરી શકાય : કેન્દ્ર સરકાર

દેશમાં ફરી વખતે કોરોના વાઇરસે ઉધડો માર્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો…

અમદાવાદમાં ઉતરાયણ પર્વને લઇ પોલીસ એકશનમાં…!!!, પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

રાજ્યમાં કોરોના કેસ માં ઝડપી વધારો થઇ રહ્યો છે જેનાથી સરકાર ની ચિંતા વધી ગઈ છે.અમદાવાદમાં…

કોરોના ગ્રહણ: દિલ્લીમાં તમામ ખાનગી કચેરીઓ બંધ, રેસ્ટોરન્ટ અને બાર પણ બંધ કરવા આદેશ

દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ હાલ માટે તમામ ખાનગી ઓફિસો બંધ…

કોરોનાના વધી રહેલા સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આદેશ

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે લોકોના મનમાં ભય નો માહોલ સર્જાય ગયો છે. તેવામાં કેન્દ્ર…

બોલીવુડની લેજંડ ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિત, સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા

દેશમાં કોરોના વાઇરસે ફરી એક વાર લોકોને ઘરમાં રહેવા મજબુર કરી દીધા છે. કોરોના વાઈરસથી ઘણા…

રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી અંગે ગૃહ વિભાગે બહાર પાડ્યું જાહેરનામુ

રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી અંગે ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. કોઇપણ જાહેર…