પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશમાં કોવિ઼ડની સ્થિતિ અંગે કરશે સમીક્ષા

ચીનમાં કોરોના મહામારી વિસ્ફોટ થતાં વિશ્વ સાવધ થઇ ગયું છે. દેશમાં કોરોનાની સ્થિતી અને તેનો સામનો…

ઈંગ્લેન્ડથી ભારત આવતા નાગરિકો માટે ઈ – વિઝા સુવિધા શરૂ કરવાનો નિર્ણય

ગત માર્ચ ૨૦૨૦ થી ઈ – વિઝાની સુવિધા બંધ કરાઈ હતી.   ભારતે ઈંગ્લેન્ડથી ભારત આવતા…

ચીનમાં સરકાર દ્વારા લેવાયેલા કોવિડ વિરુદ્ધ કડક પગલાં સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યો

ચીનમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સખ્ત કોરોના પ્રતિબંધ વચ્ચે ચોથા દિવસે નવો રેકોર્ડ બન્યો છે.…

અમૂલે ૬ મહિનામાં બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.૨/- નો વધારો કર્યો

કોરોનાને કારણે વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો…

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮,૮૧૩ નવા કેસ, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન ૨૦૮.૩૧ કરોડને પાર

છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૦૪૦ દર્દી સાજા થતા અત્યાર સુધીમાં કુલ ૪,૩૬,૩૮,૮૪૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.…

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫,૮૧૫ કેસ નોંધાયા

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫,૮૧૫ કેસ નોંધાયા છે. જ્યારે ૨૦,૦૧૮ દર્દી સાજા થયા છે.…

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૦૪૭ નવા કેસ, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન ૨૦૭.૦૩ કરોડને પાર

કોરોનાની રસીના ડોઝ આપતા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન ૨૦૭.૦૩ કરોડને પાર પહોંચી ગયું છે. ભારતમાં છેલ્લા ૨૪…

એક જ મહિનામાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના ૩૦ કેસ

જુલાઇ મહિનામાં સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતા જનક વધારો નોંધાયો છે.એક જ મહિનામાં સ્વાઇનફ્લૂના ૩૦ કેસ નોંધાયા…

ગુજરાતમાં ફરીથી કોરોનાનો કેર

ગુજરાતમાં જૂન મહિનામાં માત્ર બે લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં હતાં. એની સરખામણીએ જુલાઈ મહિનામાં દર અઠવાડિયે…

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૬૭૮ નવા કેસ નોંધાયા

સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં ૪.૧૮ % છે અને દૈનિક સકારાત્મકતા દર ૫.૯૯ % હોવાનું નોંધાયું છે.…