જૂનાગઢમાં શિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ

જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો શુક્રવારથી શરૂ થવાનો છે . ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો…

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૩,૪૦૫ કેસ નોંધાયા, ૨૩૫ દર્દીના મૃત્યુ

દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૩,૪૦૫ કેસ…

અમદાવાદ, વડોદરામાં ૧૮ થી ૨૫ ફેબ્રુઆરી રાત્રિ કર્ફ્યુ રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને…

જૂનાગઢ, ભવનાથમાં યોજાતા શિવરાત્રીના મેળાને મળી લીલીઝંડી

જૂનાગઢનાં પ્રાચીન નામોનો રસિક ઇતિહાસ છે. મણિપુર, ચંદ્રકેતુ, રૈવત, પૌરાતન, ગિરિનગર, ઉદયંત, ઉર્જયંત, જીર્ણનગર, અસીવદુર્ગ, કર્ણકુબ્જ…

સમગ્ર દેશમાં કોવિડ સંક્રમણ ઘટતા આજથી ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરાશે

સમગ્ર દેશમાં કોવિડ સંક્રમણમાં ઘટાડો નોંધાતા વિવિધ રાજ્યોએ નિયંત્રણો હળવા કર્યા છે. દિલ્હીની વાત કરીએ તો,…

ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો: શિખર, શ્રેયસ અને ગાયકવાડ કોરોના પોઝિટિવ

ટીમ ઈન્ડિયા અમદાવાદમાં છે જ્યાં તેઓ પહેલી વનડે રવિવારે ૬ ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. વેસ્ટઈન્ડિઝ…

કોરોના અપડેટઃ જાણો દેશ અને રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ…

હાલ દેશમાં કોરોનાનું સંક્રમણ થોડું ઘટ્યું છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૭૨,૪૩૩ નવા કેસ નોંધાયા…

અમદાવાદ શહેર મેયરે વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ કર્યું મંજૂર

અમદાવાદ શહેર મેયરે વર્ષ ૨૦૨૨-૨૩ નું  AMTS, વી.એસ હોસ્પિટલ તેમજ એમ.જે લાયબ્રેરીનું બજેટ મંજૂર કર્યું છે.…

કોવિડ સંકટ હેલ્પલાઈન નંબર જાહેર: ગુજરાત પ્રદેશ ભાજપે કોવિડ ટાસ્ક ફોર્સની કરી રચના, જાણો શું સુવિધાઓ મળશે…

 9408216170 હેલ્પલાઈન નંબર જાહેર, તમામ જીલ્લામાં 50 થી 60 લોકોની બનાવી ટાસ્ક ફોર્સ રાજયમાં કોરોનાના કેસ…

અમદાવાદમાં ઉતરાયણ પર્વને લઇ પોલીસ એકશનમાં…!!!, પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

રાજ્યમાં કોરોના કેસ માં ઝડપી વધારો થઇ રહ્યો છે જેનાથી સરકાર ની ચિંતા વધી ગઈ છે.અમદાવાદમાં…