પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર DP બદલ્યું, તિરંગો લગાવ્યો, દેશવાસીઓને કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો દર્શાવ્યો છે. ટ્વિટર ઉપર પ્રધાનમંત્રીએ લોકોને પોતાના…

દેશમાં ફરીથી વધ્યા કોરોના વાયરસના કેસ, ૨૪ કલાકમાં ૧૮,૯૩૦ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસમાં થયેલા આંશિક ઘટાડા બાદ ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સાથે કોરોનાના…

ગુજરાતમાં ૯૯.૯૭ ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી

ગાંધીનગર: ૧ જૂલાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા દ્વારા “નયા ભારતના” નિર્માણના સપનાને સાકાર કરવાની દિશામાં…

દેશમાં કોરોનાના કેસ વધ્યાઃ ૨૪ કલાકમાં ૭૨૪૦ નવા કેસ નોંધાયા, ૮ દર્દીઓના મોત થયા

દેશમાં કોરોનાના કેસમાં થયેલા આંશિક ઘટાડા બાદ ફરીથી નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે…

પ્રધાનમંત્રી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આવતીકાલે જમીન સંરક્ષણ અભિયાન કાર્યક્રમમાં કરશે સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આવતીકાલે સવારે ૧૧:૦૦ વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે ‘સેવ સોઈલ…

ખેલો ઈન્ડિયાના ચોથા સંસ્કરણનો આજથી હરિયાણામાં પ્રારંભ થશે

ખેલો ઈન્ડિયાના ચોથા સંસ્કરણનો આજથી હરિયાણામાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. ખેલો ઈન્ડિયામાં કુલ ૨૫ સ્પર્ધાઓમાં…

કોરોના અપડેટ: છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં સામે આવ્યા ૪ હજારથી વધુ કોરોના કેસ

દેશમાં કોરોનાના કેસ ની સંખ્યા દિવસેને દિવસે વધતી દેખાઈ રહી છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં…

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૬૭૫ નવા કેસ નોંધાયા, ૧,૬૩૫ દર્દી થયા સાજા

. દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૬૭૫ નવા કેસ નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૩૧ દર્દીના…

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૨૬ નવા કેસ નોંધાયા, ૨,૨૦૨ દર્દી થયા સાજા

દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૨૬ નવા કેસ નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૬૫ દર્દીના મૃત્યુ…

પ્રધાનમંત્રીએ બિહારના ૧૬ જિલ્લામાં વીજળી પડતાં ૩૩ લોકોના મૃત્યુ થતાં શોક વ્યક્ત કર્યો

દેશમાં એક તરફ ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને…