દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૫૯ નવા કેસ નોંધાયા

દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૫૯ નવા કેસ નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૨૦ દર્દીના મૃત્યુ…

પ્રધાનમંત્રીએ જયપુરમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને કરી વર્ચુઅલી સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં યોજાયેલી  ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને વર્ચુઅલી સંબોધીત કરી હતી. પ્રધાનમંત્રીએ તેમના…

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૮૨૯ નવા કેસ નોંધાયા , ૩૩ દર્દીના મૃત્યુ

દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૮૨૯ નવા કેસ નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૩૩ દર્દીના મૃત્યુ…

પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનાને આજે ૭ વર્ષ પૂર્ણ

પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનાને આજે ૭ વર્ષ પૂર્ણ…

કેન્દ્રીય આરોગ્ય મંત્રી સહિત દેશના વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રી અને સચિવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમજ  દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી…

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૦૫ નવા કેસ નોંધાયા, ૨૨ દર્દીના મૃત્યુ

દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૦૫ નવા કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૨૨ દર્દીના મૃત્યુ…

કેન્સ ફિલ્મ માર્કેટમાં ભારતને અત્યાર સુધીના પ્રથમ કન્ટ્રી ઓફ ઑનર દેશ તરીકેની પસંદગી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે જાહેરાત કરી હતી કે ફ્રાન્સમાં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની…

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩,૧૫૭ કેસ નોંધાયા, ૨૬ દર્દીના મૃત્યુ

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા કોરોના કેસના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩,૧૫૭ કેસ…

પીએમ નરેન્દ્ર મોદી આજે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે

કોરોના મહામારી હજી પુર્ણ નથી થઈ. હાલ દિલ્હી અને બીજા અન્ય રાજ્યોમાં કોરોના વાયરસના કેસોમાં વધારો…

દેશની ખાંડ નિકાસે કર્યો પ્રથમ વખત ૧૦ મિલીયન ટનનો આંક પાર

દેશની ખાંડ નિકાસે પ્રથમ વખત ૧૦ મિલીયન ટનનો આંક પાર કરી દીધો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૩…