સાવધાન રેહજો “ઓમીક્રોન” આવે છે. , સરકારે જ સ્વીકાર્યુ ત્રીજી લહેર આવે તેવી સંભાવના…

ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જ કહ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા છે…

RT-PCR ટેસ્ટમાં પકડાતો નથી કોરોનાનો આ નવો મ્યૂટન્ટ, ડોકટરનો દાવો- દર્દીઓમાં લક્ષણો પણ નવાં

જે ઝડપથી દેશમાં કોરોનાવાયરસથી સંક્રમણના કેસ વધી રહ્યા છે એ જ ઝડપથી વાયરસ પણ પોતાને બદલાવી…